1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
  4. Sawan

શ્રાવણના મહીનામાં 13 દિવસ જરૂર કરવું આ કામ તો પ્રસન્ન થશે ભોલેનાથે પૂરી થશે દરેક મનોકામના

શ્રાવણના સોમવાર વ્રતની વિધિ
શ્રાવણ મહીનો ચાલી રહ્યું છે. શ્રાવણ મહીનામાં સ્નાનનો ખાસ મહત્વ હોય છે. પુરાણો મુજબ  શ્રાવણ મહીનામાં સ્નાન કરી ભગવાન શિવને જળાર્પણ કરવાથી માણસના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ વર્ષે પણ શ્રાવણી મેળમાં સ્નાનના કેટલી મહતવ્પૂર્ણ તિથિઓ છે. 
 
પૂજનમાં શિવમંત્રનો જાપ કરવું 
શ્રાવણ મહીનામાં શિવ પૂજનની સાથે જ શિવ મંત્ર
1 ૐ મહાશિવાય સોમાય નમ: કે શિવ મંત્રે
2.  ૐ નમ:શિવાય મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે. શિવ પરિવારનો પૂજન કરવું. 
આગળનો લેખ
Sawan 2020- શ્રાવણ મહિનામાં નહી ખાવું આ 3 વસ્તુઓ નહી તો થશે નુકશાન