શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
0

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

શનિવાર,સપ્ટેમ્બર 21, 2024
0
1
તિરુપતિ બાલાજીના લાડુમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ વૈજ્ઞાનિક લેબનો રિપોર્ટ પુરાવા તરીકે દર્શાવ્યો છે. આ સમગ્ર મામલે 320 રૂપિયાનો ખેલ સામે આવ્યો છે.
1
2
Vishwakarma Puja Vidhi or Samagri List 2024- ભગવાન વિશ્વકર્માની પૂજા સાથે દુકાન, ફેક્ટરી અથવા કોઈપણ વેપારી સ્થળની પણ પૂજા કરવામાં આવે છે.
2
3
Parivartini Ekadashi 2024: શનિવારે પરિવર્તિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. તેમજ આ દિવસે આ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
3
4
આજે છે પરિવર્તિની એકાદશી આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને ...
4
4
5

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2024
શ્રી સત્યનારાયણ વ્રત કથા Satyanarayan Katha in gujarati એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.શૌનક વગેરે રૂષિઓએ શ્રી ...
5
6
Dharo Atham 2024 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો વંશ વધે છે
6
7
ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમ વ્રતકથા
7
8
Mangalwar Na Upay: મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે આ ખાસ ઉપાય કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. મંગળવારના ઉપાય વિશે આચાર્ય ઈન્દુ પ્રકાશ પાસેથી જાણો.
8
8
9
હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો મહિનો ચાલી રહ્યો છે. કેવડાત્રીજ પછી આજે લોકો ઋષિ પંચમીની કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 8 સપ્ટેમ્બર એટલે કે રવિવારના દિવસે ઉજવાશે. રૂષિ પંચમી વિશે શાસ્ત્રો અને પુરાણોમાં જુદી જુદી માન્યતાઓ છે.
9
10
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે.
10
11
Hartalika Teej 2024: આજે સૌભાગ્યવતી સ્ત્રીઓનો મહત્વનો તહેવાર હરતાલિકા ત્રીજ(કેવડાત્રીજ) છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી સ્ત્રીઓનુ દાંપત્ય જીવન સુખી અને ખુશહાલ રહે છે.
11
12
સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના ...
12
13
ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શીવની કેવડાથી પુજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. વારંવાર કેવડો સુંઘી શીવનું સ્મરણ કરવું. શીવ પાર્વતીની પુજા કરવી અને વાર્તા સાંભળવી.
13
14
Kevda Trij Wishes in Gujarati : ગુરૂવાર, 6 સપ્ટેમ્બરના રોજ કેવડાત્રીજનો તહેવાર ઉજવાય રહ્યો છે. ઉત્તર ભારતમાં આ તહેવારનુ ખૂબ જ મહત્વ છે. આ તહેવાર પર મહિલાઓ હાથમાં મેંહદી લગાવે છે અને સાજ શણગાર કરે છે. સાથે જ પોતાના સંબંધીઓ અને બહેનપણીઓને શુભેચ્છા ...
14
15
Hartalika Teej 2024 કેવડાત્રીજનુ વ્રત પરણેલી સ્ત્રીઓ અને કુંવારી છોકરીઓ માટે પણ ખાસ મહત્વ ધરાવે છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને ખુશહાલ મેરેજ લાઈફ માટે નિર્જળા વ્રત કરે છે. તો બીજી બાજુ કુંવારી છોકરીઓ સારો વર મળે એ માટે આ વ્રત કરે છે. જો તમે ...
15
16
કેવડાત્રીજ વ્રત ભાદરવાના શુક્લ તૃતીયાના રોજ કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ નુ વ્રત 6 સપ્ટેમ્બર 2024ના રોજ શુક્રવારે કરવામાં આવશે.
16
17
Somvati Kushagrahani Amavasya 2024: આજે શ્રાવણ માસની સોમવતી કુશ ગ્રહણી અમાવસ્યા છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આ સિવાય આજે આ ઉપાયો કરવાથી પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
17
18
Somvati Amavasya Upay: 2 સપ્ટેમ્બરના રોજ સોમવતી અમાવસ્યા છે અને આ દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે જીવનમાં સુખ-શાંતિ મેળવી શકો છો, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
18
19
Sawan Shivratri 2024: માસિક શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ-વિધાનથી ભોલે બાબાની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે જ મહાદેવ તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.
19