મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (08:49 IST)

સોમવારે કરો કેટલાક ઉપાય... ધન સંબંધીઓ પરેશાનીનો અંત થશે

આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે ઘરથી નીકળતી વખતે કે યાત્રાને શુભ બનાવવા માટે ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોઈપણ .. પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે અને બધા કામ વગર કોઈ અડચણે પૂરા થાય.  આ સાથે જ  આ ઉપાયો કરવાથી તમારી ધન સંબંધી પરેશાનીઓ અને માનસિક તણાવ પણ ઓછો થાય છે. આવો જાણીએ સોમવાર સાથે જોડાયેલા એવા કેટલાક સરળ જ્યોતિષ અનુસારના ઉપાય..