શુક્રવાર, 26 એપ્રિલ 2024
0

Jagannath Yatra 2022 - શા માટે કાઢવામાં આવે છે જગન્નાથ રથયાત્રા

રવિવાર,જૂન 26, 2022
0
1
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા ...
1
2
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં રોજેરોજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી રથયાત્રામાં જોડાનારી ભજનમંડળીઓ પ્રસાદનું વિતરણ કરનારી મોટર, ટ્રકોમાં પ્રવાસ કરનારાઓ તથા અખાડાના અખાડિયન સહિત અને સ્વયંસેવકોના રથયાત્રાના બે-ત્રણ દિવસ પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા ...
2
3
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. jagannath rath yatra હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ ચાર ધામને દરેક યુગનું પ્રતિક માનવામાં આવે છે. દરવર્ષ નીકળનારી જગન્નાથ, બલરામ અને ...
3
4
કોરોના ગાઇડ લાઇન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ગઈકાલે શાંતિપૂર્ણસંપન્ન થઈ હતી રથયાત્રા નિજ મંદિરે પરત ફર્યા બાદ આજે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીને અને મંદિરના ગર્ભગૃહમાંમાં બિરાજમાન કરાયા હતા.
4
4
5
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આટલા વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર નીકળી હતી. હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી પડી. આ રથયાત્રા જેના દર્શન માટે રથયાત્રા રૂટ પર ભક્તોના ટોળેટોળા તેમના દર્શન અને સ્વાગત ...
5
6
કોરોનાની બીજી લહેરનો લગભગ અંત અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા બે વર્ષ પછી નીકળી રસ્તાઓ પર નીકળી પડી છે. રથયાત્રા પહેલા મંગળા આરતી થાય છે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી
6
7
ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે ...
7
8
1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ...
8
8
9
અમદાવાદની રથયાત્રાના ઈતિહાસમાં પહેલીવાર રાજ્ય બહારથી આવતા સાધુ-સંતો ભાગ નહીં લઈ શકે અમદાવાદની રથયાત્રામાં રથ ઉપરાંત ભજન મંડળી, અખાડા, ટ્રક, સાધુ-સંતો સહિત અનેક લોકો દર વર્ષે ભાગ લેતા હોય છે. આ વર્ષે કર્ફ્યુ અને મર્યાદિત વ્યક્તિઓની મંજૂરી વચ્ચે ...
9
10
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રા સોમવારે પરંપરાગત રીતે કર્ફ્યૂ વચ્ચે નીકળવાની છે. રથયાત્રા પહેલાં આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર મામાના ઘરેથી નિજમંદિર પરત ફર્યા છે. નિજ મંદિર મંદિરે પરત ફર્યા બાદ ...
10
11
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા 12 જુલાઈના રોજ પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ વચ્ચે નીકળવાની છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રથયાત્રા રૂટ ઉપરાંત અન્ય વિસ્તારમાં કર્ફ્યૂ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના 10 પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યૂ ...
11
12
પ્રભુ જગન્નાથ સ્વામીની રથયાત્રા કયારેથી અને કયાં કારણથી શરૂઆત થઈ આ સંબંધમાં અમે ઘણા પ્રકારની કથાઓ મળી છે. તેમાંથી ચાર કથા તમે અહીં ટૂંકમાં વાંચો તે સિવાય નીચે આપેલ લિંક પર કિલ્ક કરી મૂર્તિ સ્થાપના અને મંદિર સંબંધિત બીજી કથાઓ પણ વાંચો આવો જાણી ...
12
13
શ્રી જગન્નાથ મંદિરમાં સવારે ભગવાન જગન્નાથને ખિચડીનો બાળભોગ લગાવાય છે. પ્રાચીન કાળમાં એક ભક્ત કર્માબાઈને સવારે વગર સ્નાન કરી ઠાકુરજી માટે ખિચડી બનાવતી હતી. કર્માબાઈ જગન્નાથાની પૂજાપુત્ર રૂપમાં કરતી હતી. એક દિવસ તેની ઈચ્છા ભગવાનને તેમના હાથથી બનાવીને ...
13
14
હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી હોવાથી ભક્તોમાં રથયાત્રાની પરવાનગીને લઇને ભારે આતુરતા જોવા મળી રહી હતી કે શું આ વર્ષે રથયાત્રાને પરવાનગી મળશે કેમ? રથયાત્રાને લઇને ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોનો અંત આવી ગયો છે. અંતે ગુજરાત સરકારે શરતી રથયાત્રાને ...
14
15
ભગવાન જગન્નથજીની 144મી રથયાત્રા નીકાળવા અંગે હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર ખાતેના રણછોડજી મંદિર ભાણેજના સ્વાગત માટે તૈયાર છે. દર વર્ષની જેમ મામેરું અને ભાણેજનું ભાવભીનું ...
15
16
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની તૈયારી શરૂ થઈ છે.આજે સવારે જળયાત્રા પૂર્ણ થઈ તે બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો. જે બાદ ભગવાનને નીજ મંદિરથી તેમના મોસાળ સરસપુર ખાતે લાવવામાં આવ્યા છે.મોસાળમાં ભગવાનની આરતી બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા ...
16
17
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહી તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી પરતું રથયાત્રા પહેલા આજે જળયાત્રા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ વર્ષે તો નગરનો નાથ રસ્તા પર નીકળવો જોઈએ તેવી આશા ભક્તો રાખી રહ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે ...
17
18
કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા પહેલાં આવતીકાલે ગુરુવારે જળયાત્રા મહોત્સવ યોજાશે. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે
18
19
આગામી 13 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી કાઢવાનો નિર્ણય લેવામાં આવશે. જો કે અમદાવાદ શહેર પોલીસે રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે રથયાત્રાના રૂટ પર અતિસંવેદનશીલ વિસ્તાર એવા ...
19