શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (18:15 IST)

Ganesh sthapna Muhurat- ગણેશ ચતુર્થી પૂજાના સૌથી ઉત્તમ શુભ મૂહૂર્ત

13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.


 
આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે. 
 
આ વર્ષે ગણેશ ચતુર્થીનો આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે. 
 
ગણેશ ચતુર્થી પૂજાના સૌથી ઉત્તમ શુભ મૂહૂર્ત 
 
ગણેશ ચતુર્થી 13 સેપ્ટેમ્બર 2018 ગુરૂવારે છે. 
 
11:03 થી  13:30 સુધી એટલે કે બપોરે 11 વાગીને  3 મિનિટ થી લઈને 1 વાગીને 30 મિનિટ સુધી શ્રી ગણેશની પ્રતિમાનો સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત છે. 
 
23 સેપ્ટેમબર  2018, રવિવારને અનંત ચતુર્દશી છે જે દિવસે ગણેશ વિસર્જન થશે.