શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (11:34 IST)

Mauni Amavasya 2019 - મૌની અમાવસ્યા પર શુ કરશો ? શુ નહી ?

મૌની અમાવસ્યા ખૂબ મહત્વ છે.  સોમવારના દિવસે મૌની અમાવસ્યા આવવથી તેને સોમવતી અમાવસ્યા પણ કહે છે. આ અમાવસ્યા દુખ દારિદ્રય દૂર કરનારી અને બધાને સફળતા આપનારી માનવામાં આવે છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં માઘ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગ્રંથોમો એવો ઉલ્લેખ છે કે આ દિવસે દ્વાપર યુગની શરૂઆત થઈ હતી.  આવો જાણીએ આ દિવસે શુ કરવુ શુ નહી તેના વિશે માહિતી