ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (10:53 IST)

શરદ પૂર્ણિમાની રાત્રે કરશો આ કામ, તો લક્ષ્મી કરશે માલામાલ

એવુ કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી સાગર મંથનમાંથી પ્રગટ થઈ હતી તેથી તેને દેવી લક્ષ્મીનો જન્મદિવસ પણ કહે છે. તેથી જે લોકો આ રાત્રે દેવી લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરે છે તેમના પર દેવીની કૃપા કાયમ રહે છે