કરિશ્મા -સંજયના છુટાછેડામાં 5 મુખ્ય સમજૂતી
બોલીવુડ એકટ્રેસ કરિશ્મા કપૂર અને સંજય કપૂર વચ્ચે છુટાછેડાની બધી શરતો પર સમજૂતી થઈ ગઈ છે.
આગળ ક્લિક કરીને જાણો આ પાંચ સમજૂતી
સમજૂતી નં. 1
સૌથી મોટો વિવાદ બાળકોની કસ્ટડીને લઈને હતો . સમજૂતી મુજબ કસ્ટડી કરિશ્માને મળી ગઈ છે. સમય-સમય પર સંજય બાળકોને મળવા જઈ શકે છે. મહીનાના 2 વીકેંડ બાળકો સંજય પાસે રહેશે. શરદી-ગરમીની રજાઓમાં અડધો સમય પણ સંજય પાસે રોકાશે.
સમજૂતી નં. 2
બાળકો મોટા થતા બાળકોના લગ્ન અને અભ્યાસમા અડધો ખર્ચ સંજય ઉઠાવશે.
સમજૂતી નંબર 3
સંજય કપૂરના પિતાાના નામનુ મુંબઈનું મકાન કરિશ્માને મળ્યુ.
સમજૂતી નંબર 4
બાળકોના નામ પર 14 કરોડના બોંડ ખરીદ્યા . આ બોંડથી દર મહીના 10 લાખના વ્યાજ બાળકોના ખર્ચ માટે મળશે. બાલિગ થતા બાળકો બાંડની પૂરી રકમ લઈ શકે છે.
સમજૂતી 5
કરિશમા કપૂરે મુંબઈમાં દાખલ દહેજ ઉત્પીડન અને ઘરેલૂ હિંસાના કેસ પરત લીધા.