1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2017 (16:05 IST)

સલમાન ખાન લાંચ કરશે "નાગિન" મૌની રાયને

નાગિન સીરિયલથી ઘર-ઘરમાં તેમની ઓળખ બનાવનારી મૌની રૉય આ દિવસો શૂટિંગ ખત્મ થતા જ સલમાન ખાનના પાસે પહોંચી જાય છે. અરબાજ ખાનની સાથે પણ તેને હમેશા જોવાય છે. સતત થઈ રહી મુલાકાતથી તેમના કાન ઉભા થઈ ગયા છે તેમના પાછા કરવાના કારણને એ સામે લઈ આવ્યા. 
આ દિવસો મૌની રાય બાલીવુડ સ્ટાર સલમાન ખાનની શરણમાં છે કે બીજા શબ્દોમાં કહીએ કે સલમાન ખાન તેમના ગૉડ ફાદર બની ગયા છે . આમ પણ સલમાનને ગૉડફાદરની ભૂમિકા ભજવામાં મજા આવે છે. સોનાક્ષી સિન્હા, જરીન ખાનથી લઈને અથિયા શેટ્ટી અને સૂરજ પંચોલી સુધીના એ ગૉડફાદર રહ્યા છે. તેમના કરિયર બનાવામાં તેમનો હાથ મુખ્ય રહ્યું છે. 
 
ખબર છે કે મૌની રાયને મોટા પરદા પર પેશ કરવા ઈચ્છે છે.સલમાનનો માનવું છે કે મૌની લોકપ્રિયતાના ઉપયોગ મોટા મરદા પર પણ કરવું જોઈએ. લદી જ મૌની ફિલ્મમાં જોવાઈ શકે છે અને શકય થયું તો એ સલમાનની નાયિકા પણ બની શકે છે. અર્બાજ પણ મૌનીને લઈને એક ફિલ્મ સાઈન કરી રહ્યા છે.