શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Updated : મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (15:16 IST)

ગુજરાત બજેટ 2017-18 LIVE - અંબાજી, દ્ગારકા અને સોમનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની દરખાસ્ત

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે. નીતિન પટેલે રજૂ કરેલાં અંદાજપત્રનું કદ 1,72,179 કરોડ છે. નીતિન પટેલ દ્વારા 239.16 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. જેમાં 1,31,521.23 કરોડની મહેસૂલી આવક અને 1,25,455.63 કરોડના મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને 50%ને બદલે 70% સબસિડી આપવામાં આવશે, જ્યારે ધોરણ 12 બાદ મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓની 100% ફી સરકાર ભરશે.


-
--  સ્માર્ટ સિટી યોજના અંતર્ગત અમદાવાદ સુરત અને બરોડામાં સીસીટીવી કેમેરા, કોમન કાર્ડ પેમેન્ટ માટે 597 કરોડની ફાળવણી
- અમદાવાદ મેટ્રોના બાંધકામ માટે 60 કરોડની ફાળવણી
- સુરત શહેરના મેટ્રો પ્રેજેક્ટ માટે 10 કરોડની ફાળવણી
- સુરતમાં ડાયમંડ ડ્રીમ સીટી સહાય માટે 30 કરોડની ફાળવણી
- 8 મહાનગર પાલિકા અને 132 નગરપાલિકાના અનુદાનની રકમમાં 10 ટકાનો વધારો
- જે માટે રાજ્ય સ રકાર 251 કરોડનો વધારાનો ખર્ચ કરશે,
- પ્રધાન મંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 45 હજારની કિંમતના આવાસોનું બાંધકામ કરાશે
- ગરીબ અને મધ્યમ વર્ગને વ્યાજબી કિંમતે મકાન મળી રહે તે માટે સરકારી યોજના
- 15 લાખ સુધીની હોમલોન ઉપર વધારાના વ્યાજ સહાય આપવા નિર્ણય
- શહેરી વિસ્તારમાં 18 લાખ સુધી ની વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને લાભ મળશે
- 75 ચોરસ મિટર કાર્પેટ વિસ્તાર સુધીના આવાસ માટે પ્રધાન મંત્રી આવાસ યોજનાની ક્રેડિટ લિંક સહાય
- રાજ્ય સરકારની સાહાય જોડીને 15 લાખની લોન પર 4 લાખ 23 હજાર 452ની સહાય પુરી પડાશે જે માટે 100 કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે 100 કરોડની જોગવાઈ
- ગ્રામીણ સ્વરોજગાર તાલિમ સંસ્થા હેઠળ 25 હજાર તાલીમાર્થિઓને સહાય, તેમને તાલિમ આપવા અને 4 હજાર
- સખીમંડળની રચના માટે 66 કરોડની જોગવાઈ
- સતત ચોથી વાર સમરસ પંચાયત બનનારી ગ્રામ પંચાયત અને મહિલા સમરસ બનનારી ગ્રામપંચાયત માટે વિશેષ અનુદાન અપાશે, આ હેતુ માટે 72 કરોડની જોગવાઈ
- અનુસુચિત જાતિ, વિકસતિ જાતિ અને અનુસુચિત જનજાતિના કુલ 2248 છાત્રાલયોને લાભ
- આ છાત્રાલયોમાં કામ કરતા કર્મચારીઓના માસિક વેતનમાં વધારો કરવાનો નિર્ણય
- બિનસ્નાતક ગૃહ પતિ અને ગૃહ માતા માટે 4500થી વધારી 5500
- સ્નાતક અનુભવ ધરાવતા ગૃહ પતિ માટે 5500 વધારી 6500 કરાયા
- મુખ્ય રસોયા માટે 3 હજારથી વધારી 3500 કરાયા
- મદદનીશ રસોયા અને ચોકીદાર માટે 2500થી વધારી 3000
- આ યોજના હેઠળ 7328 કર્મચારીઓને લાભ થશે
- જે માટે 5.25 કરોડની જોગવાઈ
- રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 600 કરોડની જોગવાઈ
- કલા મહાકુંભ માટે યુવાનો અ ને બાળકોની કલાને પ્રોત્હાસન આપવા 10 કરોડની ફાળવણી
- રમત ગમત વ્યાયમની વિવિધ પ્રવૃતિ માટે 118 કરોડની જોગવાઈ
- સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી ખાતે 400 નિવાસી ખેલાડી માટે છાત્રાલયનું બાંધકામ કરાશે
- અખાડા ક્ષેત્રે જિવન સમર્પિત કરાતા મહાનુભાવોને જ્યોતિધર અંબુભાઈ પુરાણી એવોર્ડ અપાશે અને સાધનોનું વિતરણ કરાશે
- ગ્રાન્ટેડ લાઈબ્રેરીની જાળવણી માટે સરકારી સહાયમાં 50 ટકાનો વધારો કરી 3.81 કરોડની જોગવાઈ
- કાયદો અને વ્યવસ્થા માટે 5000 કરોડની જોગવાઈ
- ટ્રાફિકનુ સરળ સંચાલન થાય તે માટે વધુ 1000 ટ્રાફિક પોલીસ મેનની ભરતી કરાશે
- અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટમાં વધુ સ્થાનોએ સીસીટીવી કેમેરા લગાવાશે
- 6 યાત્રાધામની સાથે તમામ જિલ્લા મથકોએ સીસીટીવી લગાવાશે
- ઈ ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ 30 નવા સ્માર્ટ પોલીસ સ્ટેશન
- ગોધરા, બોટાદ, આણદ જિલ્લામાં નવી જેલ
- સ્ત્રી વિરુદ્ધના ગુનાની તપાસ માટે 26 સ્પેશીયલ યુનિટ રચાશે
- ડીજીટલ પ્રોપર્ટી કાર્ડ, ગ્રામિણ પ્રોપર્ટી કાર્ડ આપવાની પધ્ધતિ અમલમાં લવાશે
- કૃષિ અને સહકાર વિભાગનુ નામ બદલાયુ
- હવેથી કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ કહેવાશે
- ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સ્થપાશે
- એપીએમસી ખાતે 50 ગોડાઉન બનાવાશે
- કૃષિ ધિરાણ સેવા મંડળી ખાતે 1000 ગોડાઉન બંધાશે
- 60 એપીએમસીમાં ઓનલાઈન હરાજી માટે e-nam સવલત
- એપીએમસીના વિકાસ માટે આર્થિક સહાય કરાશે
- રાજકોટ, માંડવી,પંચમહાલમાં પશુ માટે ફ્રોઝન સિમેન સ્ટેશન બનાવાશે
- MSME માટેની યોજનાના ઝડપી અમલ માટે અલાયદી કમિશનર કચેરી
- અનુ.જાતિ-અનુ.જનજાતિના લાભાર્થી માટે ડો. બાબા સાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના
- પ્રવાસન નિતિને પ્રોહત્સાહન આપવા 35 કરોડ
- સ્માર્ટ ટુરીઝમ ડેસ્ટીનેશન માટે 20 કરોડ
- માછીમારોને કેરોસીન પુરૂ પાડવા 33.50 કરોડની જોગવાઈ
- શ્રવણ તિર્થ દર્શન યોજના માટે 4 કરોડની જોગવાઈ
- 8 નવા બંદર સ્થાપવાની જોગવાઈ
- માંગરોળ, નવા બંદર, વેરાવળ, પોરબંદર ખાતે નવા બંદર સ્થપાશે
- સુત્રાપાડા, ઓખા અને ભદ્રેશ્વર ખાતે પણ નવા બંદર સ્થપાશે
- સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત લાઈન અને કંડક્ટર બદલવા 100 કરોડની ફાળવણી
- જીએસપીસીએલ અને જેટકોના શેરમુડી નાણા માટે 220 કરોડની ફાળવણી
- સોલાર હોમ લાઈટિંગ સ્કીમ હેઠળ 181 કરોડની ફાળવણી
- મહેસાણામાં મોઢેરા ગામની નજીક સૌર ઉર્જાથી વીજ જરૂરિયાત પુરી પડાશે
- ખેડૂતોને વીજ પુરવઠો પાડવા માટે 248 ક રોડની જોગવાઈ, ઓછી આવક ધરાવતા 32 હજાર પરિવારોને મફત
- ઘરેલુ વિજ જોડાણ આપવાનો લક્ષ્યાંક
- શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે 11, 500 કરોડની જોગવાઈ
- યુવા સ્વાવલંબન યોજના માટે 1100 કરોડ
- શિક્ષણ વિભાગ માટે 25 હજાર કરોડની જોગવાઈ
- ઈન્ટિગ્રેટેડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ સ્કીમ
- ટુરિઝમની આ સ્કીમ માટે રૂ.292 કરોડની જોગવાઈ
- બાંધકામ શ્રમિકો માટે રૂ. 70 કરોડની જોગવાઈ
- રાજ્યમાં 37 નવા પુલનું બાંધકામ હાથ ધરાશે
- માંડલ – બેચરાજી SIRનો પ્રથમ તબક્કો શરૂ
- શ્રમિકોને ગુણવત્તાયુક્ત આહાર માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના
- સ્ટાર્ટઅપ નીતિ અન્વયે પ્રોત્સાહન માટે 17 કરોડની જોગવાઈ
- સેનામાં જવાનોને જોડવા પ્રોત્સાહન અપાશે
- શ્રમિકોને ઘન્વંતરી એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવશે
- મહેસાણા, વિસનગર હાઈવેને ફોરલેન કરાશે
- મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, સ્વચ્છ ભારતને ખાસ જોગવાઈ
- સ્વચ્છતા મિશન, સ્વચ્છ ભારત માટે 255 કરોડની જોગવાઈ
- બાંધકામ શ્રમિકોના આહાર માટે 10 શહેરોમાં અન્નપૂર્ણા યોજના
- મોબાઈલ સ્વચ્છચા સ્ક્વોડની રચના કરાશે
- ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્ગારા 1600 નવી બસો શરૂ કરાશે
- મોબાઈલ સ્વચ્છતા સ્ક્વોડની રચના માટે 10 કરોડની જોગવાઈ
- 1600 નવી બસો માટે કુલ રૂપિયા 410 કરોડ ફાળવાયા
- અંદાજપત્રનું કદ રૂ.1, 72, 179.24 કરોડનું
- નવી બસોનાં કારણે દેનિક 83000 વધારાનાં મુસાફરોને લાભ મળશે

-  પ્રવાસન નિતિને પ્રોહત્સાહન આપવા 35 કરોડ
- માંગરોળ, નવા બંદર, વેરાવળ, પોરબંદર ખાતે નવા બંદર સ્થપાશે
- સુત્રાપાડા, ઓખા અને ભદ્રેશ્વર ખાતે પણ નવા બંદર સ્થપાશે
-  સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત લાઈન અને કંડક્ટર બદલવા 100 કરોડની ફાળવણી
- જીએસપીસીએલ અને જેટકોના શેરમુડી નાણા માટે 220 કરોડની ફાળવણી
-  સોલાર હોમ લાઈટિંગ સ્કીમ હેઠળ 181 કરોડની ફાળવણી
- મહેસાણામાં મોઢેરા ગામની નજીક સૌર ઉર્જાથી વીજ જરૂરિયાત પુરી પડાશે
-  ખેડૂતોને વીજ પુરવઠો પાડવા માટે 248 ક રોડની જોગવાઈ, ઓછી આવક ધરાવતા 32 હજાર પરિવારોને મફત
-  ઘરેલુ વિજ જોડાણ આપવાનો લક્ષ્યાંક
-  શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે 11, 500 કરોડની જોગવાઈ
-  યુવા સ્વાવલંબન યોજના માટે 1100 કરોડ
- શિક્ષણ વિભાગ માટે 25 હજાર કરોડની જોગવાઈ
- ઈન્ટિગ્રેટેડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ સ્કીમ
- ટુરિઝમની આ સ્કીમ માટે રૂ.292 કરોડની જોગવાઈ
-  બાંધકામ શ્રમિકો માટે રૂ. 70 કરોડની જોગવાઈ
-  રાજ્યમાં 37 નવા પુલનું બાંધકામ હાથ ધરાશે
-  માંડલ – બેચરાજી SIRનો પ્રથમ તબક્કો શરૂ
- શ્રમિકોને ગુણવત્તાયુક્ત આહાર માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના
- સ્ટાર્ટઅપ નીતિ અન્વયે પ્રોત્સાહન માટે 17 કરોડની જોગવાઈ
-  સ્માર્ટ ટુરીઝમ ડેસ્ટીનેશન માટે 20 કરોડ
- માછીમારોને કેરોસીન પુરૂ પાડવા 33.50 કરોડની જોગવાઈ
- શ્રવણ તિર્થ દર્શન યોજના માટે 4 કરોડની જોગવાઈ
-  8 નવા બંદર સ્થાપવાની જોગવાઈ
- સેનામાં જવાનોને જોડવા પ્રોત્સાહન અપાશે
-  શ્રમિકોને ઘન્વંતરી એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવશે
- PPP ધોરણે સૈનિક સ્કૂલો ઊભી કરાશે
-  હસ્તકલા કારીગરોના પ્રોત્સાહન માટે રૂ, 10 કરોડની જોગવાઈ
-  મેરિટાઈમ યુનિવર્સિટી રચવાની જાહેરાત
- ટેક્સટાઈલ પોલિસીના પ્રોત્સાહન માટે 570 કરોડની જોગવાઈ
-  ભૂતકાળમાં મેરિટાઈમ યુનિ.ની રચના માટે કરાઈ હતી જાહેરાત
- ઉદ્યોગ અને ખાણ ક્ષેત્ર માટે 3800 કરોડની જોગવાઈ
-  મહેસાણા, વિસનગર હાઈવેને ફોરલેન કરાશે
-  મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, સ્વચ્છ ભારતને ખાસ જોગવાઈ
- સ્વચ્છતા મિશન, સ્વચ્છ ભારત માટે 255 કરોડની જોગવાઈ
- બાંધકામ શ્રમિકોના આહાર માટે 10 શહેરોમાં અન્નપૂર્ણા યોજના
- મોબાઈલ સ્વચ્છચા સ્ક્વોડની રચના કરાશે
-  ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્ગારા 1600 નવી બસો શરૂ કરાશે
-  મોબાઈલ સ્વચ્છતા સ્ક્વોડની રચના માટે 10 કરોડની જોગવાઈ
-  1600 નવી બસો માટે કુલ રૂપિયા 410 કરોડ ફાળવાયા
- અંદાજપત્રનું કદ રૂ.1, 72, 179.24 કરોડનું
-  નવી બસોનાં કારણે દેનિક 83000 વધારાનાં મુસાફરોને લાભ મળશે
- મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના માટે રૂ.25 હજાર કરોડની જોગવાઈ
- 60,60,000 પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીને મફત પુસ્તક અપાશે
-  60,60,000 બાળકોને મફત પહેરવેશ પણ આપવામાં આવશે
- ગુજરાત માર્ગ સલામતી સોસાયટીની રચના કરાશે
- વૃંદાવન ગ્રામ માટે રૂ.10 કરોડની જોગવાઈ
-  CHC માટે 221 કરોડની જોગવાઈ કરવામાં આવી
-  સીમાંત અને સામાન્ય ખેડૂતોની સબસીડી વધારી 50 ટકાના બદલે 70 ટકા કરાઈ
-  અંબાજી, દ્ગારકા અને સોમનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની દરખાસ્ત
- હેલિકોપ્ટર સેવા માટે રૂ. 9 કરોડની જોગવાઈ કરાઈ

 અમદાવાદ વડોદરા રાજકોટ માર્ગને સિક્સ લેનમાં ફેરવાશે જે માટે 50 કરોડ
-  સરહદ પ્રવાસન માટે સીમા દર્શન માટે 10 કરોડ
- પ્રવાસન નિતિને પ્રોહત્સાહન આપવા 35 કરોડ
-  સ્માર્ટ ટુરીઝમ ડેસ્ટીનેશન માટે 20 કરોડ, જેમાં સાપુતારા દેવ મોગરા, ડાકોર, અંબાજી, દ્વારકા, સોમનાથ,
- પાલીતાણા અને સાસણગીરનો સમાવેશ, સ્માર્ટ ટુરીઝમ ડેસ્ટીનેશન માં દિવ્યાંગ પ્રવાસીઓ માટે બેટરીથી સંચાલિત વાહનો
- પવિત્ર યાત્રાધામના વિકાસ માટે 40 કરોડ, સોમનાથ, અંબાજી, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, ગીરનારનો સમાવેશ
- સંતનગરી માટે 22 કરોડ
-  શ્રવણ તિર્થ દર્શન યોજના માટે 4 કરોડની જોગવાઈ, વરિષ્ઠ નાગરિકોને ગુજરાતના યાત્રાધામોની મુલાકાત લઈ શકે તે માટે લાભ, 3 રાત્રિ અને 4 દિવસના યાત્રાધામ
-  પ્રવાસ પેકેજમાં એસ.ટી.,ના ભાડામાં 50 ટકાના સહાય
-  ઈન્ટીગ્રેટેટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 292 કરોડની જોગવાઈ
-  સાબરમતી આશ્રમની શતાબ્દી જયંતિ નિમિત્તે ઉજવણી માટે 25 કરોડની જોગવાઈ
-  સ્વામી વિવેકાનંદ પૂર્વ ભરતી તાલિમ યોજના હેઠળ 1500 જેટલા યુવાનોને 45 દિવસની તાલીમ
-  નેશનલ એપરેન્ટીસ પ્રોત્સાહન યોજના અન્વયે 10 હજાર નવા વિદ્યાર્થીઓને તાલિમ
-  માર્ગ મકાન અનવયે 8812 કરોડની જગવાઈ
-  ગત વર્ષ કરતા 410 કરોડનો વધારો
- નવ નિર્મિત જિલ્લાઓમાં સેવા સદન બાંધવા 82 કરોડ
- બંદરો અને વાહન વ્યવહાર માટે 1 400 કરોડની જોગવાઈ
-  મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના માટે 20 કરોડની ફાળવણી
-  અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના કામદારો માટે તાલિમ અને કલ્યાણ માટે 30 કરોડની ફાળવણી
- ઘોઘા-દહેજ ફેરી પ્રોજેક્ટ માટે 24 કરોડની ફાળવણી
- સરહદ પ્રવાસન માટે સીમા દર્શન માટે 10 કરોડ
-  પ્રવાસન નિતિને પ્રોહત્સાહન આપવા 35 કરોડ
-  સ્માર્ટ ટુરીઝમ ડેસ્ટીનેશન માટે 20 કરોડ, જેમાં સાપુતારા દેવ મોગરા, ડાકોર, અંબાજી, દ્વારકા, સોમનાથ,
- પાલીતાણા અને સાસણગીરનો સમાવેશ, સ્માર્ટ ટુરીઝમ ડેસ્ટીનેશન માં દિવ્યાંગ પ્રવાસીઓ માટે બેટરીથી સંચાલિત વાહનો
-  પવિત્ર યાત્રાધામના વિકાસ માટે 40 કરોડ, સોમનાથ, અંબાજી, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, ગીરનારનો સમાવેશ
- સંતનગરી માટે 22 કરોડ
- શ્રવણ તિર્થ દર્શન યોજના માટે 4 કરોડની જોગવાઈ, વરિષ્ઠ નાગરિકોને ગુજરાતના યાત્રાધામોની મુલાકાત લઈ શકે તે માટે લાભ, 3 રાત્રિ અને 4 દિવસના યાત્રાધામ
-  પ્રવાસ પેકેજમાં એસ.ટી.,ના ભાડામાં 50 ટકાના સહાય
-  ઈન્ટીગ્રેટેટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 292 કરોડની જોગવાઈ
-  સાબરમતી આશ્રમની શતાબ્દી જયંતિ નિમિત્તે ઉજવણી માટે 25 કરોડની જોગવાઈ
-  સ્વામી વિવેકાનંદ પૂર્વ ભરતી તાલિમ યોજના હેઠળ 1500 જેટલા યુવાનોને 45 દિવસની તાલીમ
-  નેશનલ એપરેન્ટીસ પ્રોત્સાહન યોજના અન્વયે 10 હજાર નવા વિદ્યાર્થીઓને તાલિમ
-  માર્ગ મકાન અનવયે 8812 કરોડની જગવાઈ
- ગત વર્ષ કરતા 410 કરોડનો વધારો
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 10 હજાર કરોડની નવી યોજના
- અઢી કરોડ ગ્રામીણ વસ્તીને લાભ થશે અને રોજગારી વધશે
-  3500 કિલોમીટર લંબાઈના રસ્તાનું બાંધકામ શરૂ કરાશે
-  2500 કિલોમીટર લંબાઈના રસ્તાનું રિસર્ફેશ કરાશે
- મુખ્ય જિલ્લા માર્ગ અને 800 કિમી લંબાઈના માર્ગોને 7 મીટર સુધી પહોળા કરાશે.
- વન અને પર્યાવરણ વિભાગ માટે 1226 કરોડની જોગવાઈ
- ચાગોદર જીઆઈડીસીમં પર્યાવરણની સમસ્યા નિવારવા સરકાર સક્રીય
-  ક્લીનર પ્રોડકશન એસેસમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવાશે
- ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે 98 કરોડની જોગવાઈ
- સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે 35 કરોડ સબસિડી ચૂકવાશે
-  સરકારી મકાન ઉપર 14.25 કરોડના ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાશે
- કેશોદ, હાલોલ, લીમખેડામાં નવી કોર્ટ
-  વેરાવળ, મોડાસા, ખંભાળિયા, મોરબીમાં ફેમિલી કોર્ટ
- મોડાસા,વેરાવળમાં એટ્રોસિટી માટેની ખાસ કોર્ટ રચાશે
-  ગુજરાતમાંથી સિવીલ સર્વિસ પાસ કરનાર તમામને સ્ટાઈપેન્ડ આપાશે
-  સિવીલ સર્વિસની પ્રિલિમ, મેઈન્સ પરિક્ષા પાસ કરનારને સ્ટાઈપેન્ડ
-  હસ્તકળાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડની જોગવાઈ
- ચર્મ ઉદ્યોગમા કામદારોને કોશ્લયવર્ધન તાલીમ, ઓળખપત્રો સુરક્ષિત બજાર માટે 50 લાખ
- સ્ટાર્ટ અપ પોલીસી અન્વયે ઉદ્યોગ સાહસિક, સંશોધન માટે 17 કરોડની જોગવાઈ
- ઓદ્યોગિક પ્રોત્સાહન યોજના, એરોસ્પેસ નીતી,પ્લાસ્ટિક ઉદ્યોગ માટે 200 કરોડની જોગવાઈ
- ટેક્સટાઈલ પોલીસી અંતગર્ત પ્રોત્સાહન આપવા માટે 570 કરોડની જોગવાઈ
 

- માંડલ-બેચરાજી સર માટે પ્રથમ તબક્કો શરૂ કરાશે
-  ફિશરીઝ ઉદ્યોગ માટે વિશેષ પેકેજ
- માંગરોળ, નવા બંદર, માધવાડ, વેરાવળ, પોરબંદર, સુત્રાપાડા, ઓખા અને ભદ્રેશ્વરમાં નવા બંદર સ્થાપાશે
- વર્તમાન બંદરમાંથી કાંપ કાઢવા માટે . નિભાવ માટે 268 કરોડની જોગવાઈ
- માછીમારોને યાંત્રિક હોડીમાં વપરાતા ડીઝલમાં વેરા માફી માટે 80 કરોડ
-  ફાઈબર રિ ઈમ્પોર્ટ બોટનો ઉપયોગ કરતા માછીમારોને રાહત દરે કેરોસીન 22.50 કરોડની જોગવાઈ
- બરફના કારખાના, તળાવના બાંધકામ,.બિજ સેવન કેન્દ્ર,ઈન્સ્યુલેટેટ બોક્સ માટે 66 કરોડની જોગવાઈ
- સીમાંત અને સામાન્ય ખેડૂતોની સબસીડી વધારીને 50 ટકાના બદલે 70 ટકા કરાઈ
- અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે 75 ટકાથી વધારીને 85 ટકા કરાઈ
-  જેને માટે 170555 હેકટર જમીનમાં એક લાખ ખેડૂતોને લાભ મળશે 313 કરોડની જોગવાઈ
-  પ્રાણીઓથી ખેતીના પાકને રક્ષણ માટે ખેતર ફરતે તારની વાડ માટે સહાય
-  આ માટે 200 કરોડની જોગવાઈ કરાઈ
-  પાક લોનની સમયસર ચૂકવણી પર 3 ટકા વ્યાજ સહાય
-  ગ્રામીણ સહકારી ધિરાણ માળખા હેઠળ પાક લોન માટે 2 ટકાની સહાય
- પીએમ કેબીવાય યોજના અતગર્ત ખેડૂતોને વિમા કવચ માટે પાક વીમા
- 13 લાખ ખેડૂતોને મળશે લાભ – જે માટે 476 કરોડની જોગવાઈ
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ 365 કરોડની જોગવાઈ
-  પશુ આરોગ્ય સંભાળ માટે 120 કરોડની જોગવાઈ
- કરુણા એનીમલ ઈમરજન્સી કેર માટે 8 એમ્બ્યુલન્સ
-  તમામ સરકારી પશુ દવાખાનાઓને નિશુલ્ક દવાઓ
-  115 મોબાઈલ હેલ્થ કેર યુનિટ

- શહેરી વિસ્તારમાં લો બજેટના 1 લાખ મકાન બનાવાશે 
- પછાત જાતિના ખેડૂતો માટે સબસીડીમાં 10 ટકાનો વધારો 
- મા વાત્યસલ્ય યોજના માટે 500 કરોડ 
- ગુજરાત કેંસર રિસર્ચ હોસ્પિટલને 
- 800 કિમી.ની લંબાઈ ધરાવતા રસ્તાઓ પહોંળા કરવામાં આવશે 
- સુરતથી સાહોલ સુધીનો રસ્તો ફોરલેન બનશે 
- કુલ્ 110 મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન કરવાનુ લક્ષ્યાંક 
- સરદાર સરોવર ઓવરબ્રિજ માટે 
- મત્ય્સય ઉદ્યોગને આધુનિક બનાવવા માટે વિશેષ પેકેજ 
- સીમાંત ખેડૂતોને સહાય 50 ટકાથી 70 ટકા કરાઈ 
- 1068 કરોડની મધ્યાહ્ન ભોજન યોજના 
- દાહોદ અને પંચમહાલમાં મેડિકલ કોલેજ બનશે 
- વરમોરથી કડી સુધીનો રસ્તો ફોર લેન બનશે 
- વિદેશમાં અભ્યાસ માટે લોનનું વ્યાજ સરકાર ચુકવશે 
- 14 લાખ ખેડૂતોને 1 ટકા વ્યાજદરથી પાક લોન મળશે બાળ મૃત્યુદર ઓછો કરવાનુ સરકારનું લક્ષ્ય 
-અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ફ્લાય ઓવર બનશે 
- અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે 129 કરોડની જોગવાઈ 
- પાક લોન લેવા માટ 11 કરોડૅની જોગવાઈ 
- યુવા સ્વાવલંબન યોજના માટે 1100 કરોડ રૂપિયા 
- 4 નવી લેબોરેટરી મોબાઈલ સેવા શરૂ કરાશે 
- હાલોલને સરકારી પોલીટેકનીકલ કોલેજ મળશે 
- ખેડૂતોને રૂપી કમ ક્રેડિટ કાર્ડ માટે 80 કરોડ 
- ટ્રેક્ટરની ખરીદી માટે 24 હજાર ખેડૂતોને સહાય આપવામાં આવશે 
- બગાયતને પ્રોત્સાહન આપવા વાવણી સામગ્રી સહાય 90 ટકા 
- અંકલેશ્વરથી રાજપીપળા ફોર લેન બનશે 
- 9 નવી બ્લડ બેંક શરૂ કરવામાં આવશે 
- પાણી પુરવઠા માટે 3010કરોડની જોગવાઈ 
- 108 સેવા માટે 70 નવી એમ્બુલેંસ 
- વર્ષ 2017-18મા 500 નવા રસ્તા બનશે 
હાલોલમાં સ્થપાશે સરકારી પોલીટેકનિક કોલેજ
- 14 લાખ ખેડૂતોને માત્ર 1ટકાના દરે મળશે લોન
- શિક્ષણ વિભાગ માટે 25,000 કરોડની ફારવણી
- શ્રમીકોને ધન્વંતરી એમ્બ્યુલન્સ સેવા પુરી પડાશે
-  37 નવા પૂલ બંધાશે
-  1000ની ટોકન કિંમતથી વિદ્યાર્થીઓને અપાશે ટેબલેટ
- સ્ટાર્ટઅપ અન્વયે 17 કરોડની ફારવણી
- રાજ્યમાં 4 નવી મોબાઈલ લેબોરેટરી શરૂ કરવામાં આવશે
-  હિંમતનગર અંબાજી માર્ગને પણ ફોર લેન કરવામાં આવશે
- 661 કરોડની જોગવાઈ પ્રાથમિક શિક્ષણ માટે 
- 100 ભરતી મેળા માટે 688 કરોડની ફાળવણી
-  ઘોરણ 12ના વિદ્યાર્થીઓને મળશે ટેબલેટ
- વેરાવળ અને સુરતમાં બે સૈનિક સ્કૂલો ખોલાશે
-  શિક્ષણ પાછળ 1188 કરોડનો વધુ ખર્ચ કરાશે
-  આંતરીયાળ વિસ્તારોમાં 30 સ્કૂલો શરૂ કરાશે
- મેડિકલમાં વિદ્યાર્થીનીઓ માટે 100 ટકા ફી માફી
-  શ્રમ અને રોજગાર માટે 1650 કરોડની જોગવાઈ
- નવી 9 બ્લડ બેંક શરૂ કરાશે
-  મેડિકલ પોલીસ હેઠળ રૂ.100 કરોડની ફાળવણી
- 108ની સેવામાં નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
- ગુજરાતનું રૂપિયા એક લાખ 72 હજાર 179 કરોડનું બજેટ
- 249.16 કરોડની પુરાંત વાળું બજેટ
-  નાણાંમંત્રી દ્વારા 18મું બજેટ રજૂ
- નોટબંધીથી વેટની આવકમાં વધારો
- 21.83 વધીને 12424 કરોડ રૂપિયાની આવક
એક વાગે રજૂ થશે બજેટ
- હોબાળાના પગલે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત રાખી
-  ગૃહમાં બજેટ રજૂ થયા તે પહેલા જ ગૃહમાં થયો હોબાળો
- બજેટ બેઠકમાં શાસક અને વિપક્ષ આમનેસામને
- ગાલા ડીનર અગે શૈલેશ પરમારે પૂછેલા પ્રશ્ન મુદ્દે હોબાળો
-  શાસક પક્ષના સિનિયર મિનિસ્ટર્સ બચાવની ભૂમિકામાં
- ગુજરાતના લોકો માટે આશાઓનું બજેટ 
- બળાત્કારીઓને બચાવતી ભાજપા સરકારના સૂત્રોચ્ચાર 
- ચૂંટણીલક્ષી બજેટ રહેવાની ખાતરી 
- બજેટમાં વાયદા અને વચનોની ભરમાર રહેશે 
- શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નમાં ભાજપના ધારાસભ્યોનો હોબાળો 
- ગૃહ બહાર કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો 
- ભારે હોબાળાના કારણે પ્રશ્નોત્તરીકાળ એક કલાક માટે મોકૂફ 
- ગાંધીનગર વિધાનસભાનો બીજો દિવસ 
- પ્રશ્નોત્તર અવર્સ પ્રારંભ થતા જ હોબાળો 

 
-  વિધાનસભા ચૂંટણી પહેલા રૂપાણી સરકારનું અંતિમ બજેટ 
- વિરોધપક્ષના સૂચનો પ્રત્યે હકારાત્મક અભિગમ રાખીશુ - 
- બજેટને લઈને વેપારીઓની અપેક્ષા 
- ખાદ્ય ચીજો પર વેટ ન લાગવો જોઈએ 
- સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કર્યુ છે - નીતીન પટેલ 
- બજેટ રોજગાર અને યુવાલક્ષી - મુખ્ય સચિવ 
- સરકારનુ બજેટ લોકો માટે લોલીપોપ હશે - વાઘેલા 
- પ્રથમ વખત સંપૂર્ણ પ્લાંડ બજેટ રજુ થશે 
- ખેડૂતોને 24 કલાક વીજળી મળે - ખેડૂત અગ્રણી 
- ગાંધીનગર વિધાનસભાનો બીજો દિવસ 
- પ્રશ્નોત્તર અવર્સ પ્રારંભ થતા જ હોબાળો ર્ષ 2017-18નું ગુજરાતનું અંદાજપત્ર આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

આ અગાઉ 

ગુજરાત વિઘાનસભામાં કોંગ્રેસનો હોબાળો, ચોર બળાત્કારી જેવા નારાઓથી ગૃહ ગાજ્યું

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ કરશે. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ હશે. આ અંગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું આ બજેટ ભાજપ સરકારનું છેલ્લુ બજેટ હશે. ગત સરકારના બજેટમાં કુલ કદ રૂપિયા 1,51,852, કરોડનું હતું. જે આ વખતે વધે તેવી સંભાવના છે. ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મતદારોને આકર્ષવ માટે ચૂંટણીલક્ષી બજેટ જાહેર કરે તેવી સંભાવના છે.  બજેટ સત્રની શરૂ થતાં વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ભાજપે કોંગ્રેસને 'ચોર મંડળી' ગણાવી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હંગામો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ સરકારને બળાત્કારી ટોળકી ગણાવી હતી. શૈલેષ પરમારના આક્ષેપ બાદ સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહે ચૂડાસમાએ માફીની માગ કરી હતી. શાસક અને વિપક્ષ પક્ષ સામ-સામે આવી જતાં ગૃહ એક કલાક માટે મુલત્વી રાખ્યું છે. ગાંધીનગર વિધાનસભામાં આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. આ અંગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે આ બજેટ ભાજપ સરકારનું છેલ્લું બજેટ હશે.


નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ વિધાનસભામાં પોતાનું અંદાજપત્ર આજે ગૃહમાં 12 વાગ્યે રજૂ કરશે. નાણાં મંત્રી નિતીનભાઇ પટેલ આજે ત્રીજી વાર બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. પહેલી વાર આજે માત્ર પ્લાનિંગ બજેટ એટલે કે આયોજકીય બજેટ રજૂ થશે. દર વર્ષે પ્લાનિંગ અને નોન પ્લાનિંગ એમ બે બજેટ રજૂ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નોન પ્લાનિંગ બજેટ રદ કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ની સરકારનું આ પ્રથમ બજેટ છે. ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો છે કે આ વર્ષનું બજેટ પ્રજાને અનુલક્ષીને તૈયાર કરાયું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, સમાજના તમામ વર્ગોને લાભ કરાવતું આ બજેટ છે.
 
મતદારોને આકર્ષતી નવી યોજનાઓને મંજૂર કરવા માટે છેલ્લીરાત સુધી નાણાવિભાગ ઉપર દબાણ રહ્યુ છે ત્યારે મંગળવારે જાહેર થનારું બજેટ ચૂંટણીલક્ષી બની રહશે. ચાલુ વર્ષે પગાર માટે રૂ. 11,563 કરોડનો ખર્ચ મંજૂર કરાવનાર સરકારે ડિસેમ્બર સુધીમાં જ રૂ.47,775 કરોડનો પગાર ચૂકવ્યો છે ! 7માં પગારપંચના અમલ, ફિક્સવેતનદરમાં વધારો, ટોલમુક્તિ, ખેતરમાં તાર ફેન્સિંગ જેવા બજેટમાં મંજૂર કર્યા વગરના ખર્ચાઓને કારણે ગુજરાત સરકારના ખર્ચાઓમાં રૃ.64,૦૦૦ કરોડનો જંગી વધારો થયો છે. બીજી તરફ નોટબંધીથી આવકોમાં ભારોભાર ગાબડા પડયા છે. આ બંન્ને સ્થિતિ વચ્ચે ચૂંટણીલક્ષી બજેટના બે છેડા ભેગા કરવામાં સરકારને આંખે પાણી આવ્યુ છે. આમ છતાંયે, નાણાવિભાગે ખેડૂતો, ગ્રામ્ય કારીગરો, નાના અને મધ્યમકદના ઉદ્યોગકારો, મહિલા અને યુવાનોને સ્પર્શતુ બજેટ તૈયાર કર્યું હોવાનુ જણાવતા સુત્રોએ ઉમેર્યુ કે, સિગારેટ અને તમાકુની બનાવટો ઉપર વસૂલાતા ટેક્સમાં વધારા માટે દરખાસ્ત કરવામાં આવી છે.