પંચાગ મુજબ ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષની શરૂ થાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રની શરૂઆત પણ થાય છે. આ વખતે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિને લઈને જ્યોતિષિઓમાં મતભેદ છે. ચૈત્ર નવરાત્ર 28 માર્ચથી 5 એપ્રિલ સુધી રહેશે, પણ ઘણા લોકો નવરાત્ર 29 માર્ચથી 6 અપ્રેલ સુધી ઉજવશે.