શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : ગુરુવાર, 15 માર્ચ 2018 (14:32 IST)

નવરાત્રમાં આ 5 કામ કરવાથી માતા દુર્ગા બધા કષ્ટ દૂર કરશે (VIDEO)

નવરાત્રમાં માતા ભગવતી શક્તિને નમન કરવાના પર્વ છે. આ સમયે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વિધિઓ અને પરંપરાઓથી પૂજન કરાય છે. જે ભ્ક્ત પર માં ની કૃપા હોય છે એના બધા દુખો અને કષ્ટોના નિવારાણ થઈ જાય છે.