શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (16:37 IST)

Taj Mahal - સફેદ માર્બલથી નહી પણ લાલ ઈંટથી બનેલું છે આ Taj mahal

આગરાનો તાજમહલના વિશે તો બધા જાણતા હશો જેને શાહજહાંએ તેમની પત્ની મુમતાજ માટે બનાવ્યું હતું. આજે અમે તમને એવી જ ઈમારત વિશે જણાવીશ જે જોવામાં એકદમ તાજ મહલ જેવી જ છે પણ તેનું રંગ લાલ છે. આ તાજમહલને દીકરાઓએ તેમની માંની ઈચ્છા પૂરી કરવા માટે બનાવાયું હતું. 
 
આ ઈમારતને ભારત પહેલો ઈંગ્લિશ મેન એટલે કે યૂરોપિયન ખેતાબ મળ્યું છે. આ લાલ તાજમહલ આગરામાં દીવાની ચૌરાહા પાસે સ્થિત રોમન કેથલિક ક્બ્રિસ્તાનના અંદર છે. આ ઈમારતની અંદર જવા માટે કોઈ ટિક્ટ નહી લાગતી તાજમહલની રીતે આ ઈમારતની સ્ટોરી પણ ખૂબ રોચક છે. 
 
આ તાજમહલનો નિર્માણ સિપહસાલાર જૉન વિલિયમને વિધવા પત્ની એ તેમના દીકરાની મદદથી કરાવ્યું. જાન હીસિંગ મરાઠા સરદાર મહાદજીએમહાઅજી દૌલત રાવ સિંધિયાની ફૌજમાં 1799માં આગરાના અધિકારી હતા. એક વાર એ તેમની પત્નીની સાથે તાજમહલ ફરવા આવ્યા તો તેની ખૂબસૂરતી અને મોહબ્બતની વાતથી આકર્ષિત થઈને એક-બીજાથી વાયદા કર્યા કે જેની મૌત પહેલા થશે એ બીજાની યાદમાં તાજમહલ બનાવાશે. એમજ જૉન વિલિયમની મૃત્યું પછી પત્નીને તેમના દીકરાની સાથે મળીને આ તાજમહલનો નિર્માણ કરાવાયું.