બુધવાર, 29 મે 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
આજ-કાલ
ગુજરાત ગૌરવ દિવસ
Written By
Last Modified:
ગુરુવાર, 30 એપ્રિલ 2015 (18:20 IST)
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત
!
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
(
જય જય ગરવી ગુજરાત !-કવિ નર્મદ)
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વજન ઓછું કરવા માંગતા હોય તો જાણી લો, કયા લોટની રોટલીમાં કેટલી કેલરી હોય છે?
Calories In Roti: જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો અને ડાયટીંગ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. વજન ઘટાડવાનો પ્લાન બનાવતા પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે કયા લોટમાં કેટલી કેલરી હોય છે? ચરબી ઘટાડવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ?
Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો
Menstrual Hygiene- આજે એટલે કે 28 મે ના દિવસે દુનિયાભરમાં Menstrual Hygiene ના રૂપમાં ઉજવાય છે. આમ તો પીરિયડસ મહિલાઓને દર મહીને થતા એક બાયોલૉજિકલ પ્રોસેસ છે પણ અમારા સમાજના કેટલાક ભાગમાં આજે અપ્ણ તેને એક ટેબૂ ગણાય છે
World Hunger Day: વિશ્વ ભૂખ દિવસ ઈતિહાસ, થીમ, મહત્વ અને તથ્યો
World Hunger Day: હવામાન પરિસ્થિતિઓ, અશાંતિ, કુદરતી આફતો વગેરે સહિતના વિવિધ કારણોને લીધે દર વર્ષે વિશ્વભરમાં પાકનું ઉત્પાદન નિયમિતપણે પ્રભાવિત થાય છે.
Gravy Recipe- એક જ ગ્રેવીથી તૈયાર કરી શકાય છે 20 થી 25 ડિશ જાણો કેવી રીતે બનાવીએ
Gravy Recipe in gujarati રેસ્ટોરેંટ કે ઢાવાનુ ભોજન બધાને સારું લાગે છે. જયારે ઘર પર ખાવાનુ મન ન થાય તો બહારથી હમેશા ભોજન મંગાવીએ છે. હમેશા આ ભોજન વધારેથી વધારે 30 મિનિટમાં તૈયાર થઈને તમારી સામે પીરસવામાં આવે છે.
World No Tobacco Day 2024 Quotes - વિશ્વ તંબાકુ નિષેદ દિવસ પર આ સંદેશ દ્વારા લોકોને કરો જાગૃત
World No Tobacco Day: દર વર્ષે 31 મે ના રોજ વિશ્વ તંબાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોને કોઈ રીતે તંબાકૂના સેવન ન કરવા માટે પ્રેરિત કરવાનો છે. આ ઉપરાંત તેના હાનિકારક પ્રભાવો વિશે દરેક વ્યક્તિને બતાવવાનો છે. આ કામને સરળ બનાવવા માટે કોટ્સ કે પછી મેસેજ પ્રભાવશાળી રીત છે. જેને વાચવાથી સતર્કતા વધે છે. જેનાથી માણસ એકબીજાને પણ દુષ્પ્રભાવો વિશે બતાવે છે. તમે પણ વર્લ્ડ ટોબેકો ડે સાથે જોડાયેલા કોટ્સ ને અપનાવીને પરિવાર અને મિત્રો સાથે આ શેર કરી શકો છો.
વીડિયો
Watch More Videos
નવીનતમ
'બીવી નંબર 1'ના 25 વર્ષ પૂરા થતા જેકી ભગનાનીએ પત્ની રકુલ પર વરસાવ્યો પ્રેમ, વીડિયો શેર કરીને કહી આ વાત
આજે સલમાન ખાન, કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ 'બીવી નંબર 1'ની સિલ્વર જ્યુબિલી છે. 28 મે, 1999ના રોજ રીલિઝ થયેલી ડિરેક્ટર ડેવિડ ધવનની ફિલ્મે આજે 25 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસર પર, જેકી ભગનાનીએ એક વીડિયો શેર કરીને ચાહકોને એક અદ્ભુત ટ્વિસ્ટ આપ્યો છે. તમે પણ જુઓ.
ગુજરાતમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં દેવી-દેવતાઓની એક પણ મૂર્તિ નથી.. જાણો અહીં કોની પૂજા થાય છે?
Ambaji temple- ગુજરાતનું અંબાજી માતાનું મંદિર એક ખૂબ જ અનોખું મંદિર છે અને તેનું કારણ એ છે કે અહીં કોઈ પણ દેવી-દેવતાની મૂર્તિ નથી. તેમ છતાં આ મંદિરમાં આખું વર્ષ ભીડ રહે છે.
કરણ જૌહરે ઘડક 2 નુ કર્યુ એલાન, સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો
કરણ જૌહરે ઘડક 2 નુ પહેલુ મોશન પોસ્ટર શેયર કરી દીધુ છે. સાથે જ તેમણે આ સ્ટાર કાસ્ટ અને રજુઆટ તારીખને લઈને પણ લેટેસ્ટ અપડેટ શેયર કર્યુ છે. જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ધડક ની સીકવલ જલ્દી જ સિનેમાઘરમાં જોવા મળશે.
પાકિસ્તાની અભિનેતા તલત હુસૈનનુ નિધન, અભિનેત્રી રેખા સાથે આ ફિલ્મમાં કર્યુ હતુ કામ
તલત હુસૈન એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે ક્રિકેટના મેદાનમાં પણ પોતાનો દમખમ બતાવી ચુક્યા છે. આવામાં આ દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર તેમના ફેંસને શૉક કરી દીધા છે. તલત હુસૈન લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા
HBD Jethalal- સલમાનની ફિલ્મથી કર્યુ ડેબ્યૂ, આજે આટલા કરોડના માલિક
HBD જેઠાલાલ- દિલીપ જોશીનો 56મો જન્મદિવસ 26મી મેના રોજ છે અને આજે દરેક તેમને વાસ્તવિક જીવનમાં 'જેઠાલાલ' તરીકે ઓળખે છે. દિલીપ જોષી અને સલમાન ખાને ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સલમાન રાતોરાત સ્ટાર બની ગયો, દિલીપ જોશીનો સંઘર્ષ ચાલુ રહ્યો.
લેટેસ્ટ સમાચાર
રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલી રાજ્ય સરકારનો આદેશ, ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધો
ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ બાદ ફાયર સેફ્ટીનો મુદ્દો જબરદસ્ત ગાજ્યો હતો. હાઈકોર્ટે સરકારને ફાયર સેફ્ટિ મુદ્દે અનેક આદેશો પણ કર્યાં હતાં. ત્યારે રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે.
ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો,જૈન સમાજના લોકોમાં ખળભળાટ
ગુજરાતના ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો થયો છે. જેમાં ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી દેરોલ તરફ વિહાર માટે નીકળ્યા હતા
રાજકોટ અગ્નિકાંડમાં માનવ અધિકાર પંચે જવાબદાર અધિકારીઓ અંગે માંગ્યો અહેવાલ
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે
સોનું ખોદી કાઢવાની હોડમાં લોકોએ આ ગામ ખોદી નાખ્યું, કલમ 144 લાગુ કરવી પડી
બાંગ્લાદેશના ઠાકુરગાંવ વિસ્તારમાં એક ઈંટ ભઠ્ઠામાં માટી ખોદીને સોનું કાઢવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સેંકડો લોકો ભેગા થયા છે.
રાજકોટ અગ્નિકાંડઃ ચોથા દિવસે રૂપાલા અચાનક પ્રગટ થયા, લોકોએ ઘેરીને સવાલો કર્યા
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે.