ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
નવરાત્રી ઉત્સવ
ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated :
સોમવાર, 12 જુલાઈ 2021 (09:30 IST)
સંબંધિત સમાચાર
અમદાવાદમાં કર્ફ્યુ- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું , કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે
જગન્નાથ રથયાત્રાની પરંપરા કેવી રીતે થઈ શરૂઆત 4 કથાઓ
જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે
Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
તારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Jitiya Vrat 2025: જીતિયાના તહેવાર પર મડુઆના લોટનો શીરો કેમ ખૂબ ખાસ હોય છે? જાણો સ્વાદિષ્ટ રેસીપી
મડુઆના લોટનો હલવો બનાવવા માટેની સામગ્રી મહુઆ (રાગી) નો લોટ - 1 કપ દેશી ઘી - 3 થી 4 ચમચી ગોળ - 3/4 કપ (લોટમાં છીણેલું અથવા સ્વાદ મુજબ ટુકડાઓમાં) પાણી - 2 કપ
બેટી બચાવો બેટી પઢાવો Beti Bachao Beti Padhao
બેટી બચાવો, બેટી પઢાઓ એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય દીકરીઓની સુરક્ષા અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાન 22 જાન્યુઆરી 2015 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ લિંગ ગુણોત્તરમાં સુધારો કરવાનો
ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"
શું જાતીય સંભોગ દરમિયાન દુખાવો થાય છે? નિષ્ણાતો પાસેથી કારણ
નિષ્ણાતો કહે છે કે અહીં કેટલાક સામાન્ય કારણો છે જેના કારણે તમને જાતીય સંભોગ દરમિયાન દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત, તમારા માટે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે તમે એકલા નથી અને તમારું શરીર સંપૂર્ણપણે સ્વસ્થ છે, ફક્ત થોડી કાળજી લેવાની જરૂર છે.
કબીર દાસ જી ની પ્રેરણાદાયી વાર્તા
કબીરજી એ પોતાના શાંત સ્વભાવ થી એક ઘમંડી યુવાન નું જીવન બદલી નાખ્યું સંત કબીરજી સૂતર કાંતતા અને તેમાંથી કપડાં બનાવતા જેથી તેમનું ગુજરાન ચાલે. તેઓ ખૂબ જ નમ્ર અને શાંત વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના વિશે એવું પ્રચલિત હતું કે તેઓ ક્યારેય ગુસ્સે થતા નથી.
નવીનતમ
ભારતનું એકમાત્ર તીર્થસ્થાન છે જ્યાં ફક્ત માતૃ શ્રાદ્ધ પ્રખ્યાત છે
પિતૃપક્ષનો સમયગાળો ફક્ત 16 દિવસનો હોય છે પરંતુ ઘણી જગ્યાએ એવા છે જ્યાં વર્ષના કોઈપણ સમયે શ્રાદ્ધ કરવામાં આવે છે અને પૂર્વજોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
Mataji Temples in Gujarat - ગુજરાતમાં માતાજીના જાણીતા મંદિર
સ્થાન: બનાસકાંઠા જિલ્લો, રાજસ્થાન-ગુજરાત સરહદ નજીક. મહત્વ: ૫૧ શક્તિપીઠોમાંથી એક, આ મંદિર માતા અંબાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન હજારો ભક્તો અહીં આવે છે અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. વિશેષતા: મંદિરમાં કોઈ મૂર્તિ નથી, પરંતુ યંત્રની પૂજા કરવામાં આવે છે.
ગોરી તમે મનડા લીધા મોહી રાજ - Gujarati Garba Lyrics
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા ...
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય - Gujarati Garba
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય હો ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ટહુકા કરતો જાય મોરલો…
Pitru Paksha 2025 Daan : પિતૃપક્ષમાં પિતરોની શાંતિ માટે રાશિ મુજબ કરશો દાન તો મળશે સુખ સમૃદ્ધિ
મોટાભાગના ધર્મ કર્મ જ્યોતિષ શાસ્ત્રમાં માનનારા લોકોને પોતાના દિવંગત પરિજનોની જન્મકુંડળીના આધાર પર રાશિ, લગ્ન, ગ્રહદશાનુ જ્ઞાન હોય છે આવામાં દિવંગત પૂર્વજોના નિમિત્ત તેમની રાશિ મુજબ દાન કલ્યાણકારી માનવામાં આવે છે. આવામાં આવો જાણીએ મેષ રાશિથી મીન રાશિને પિતૃપક્ષમાં શુ દાન કરવુ જોઈએ.