બુધવાર, 30 એપ્રિલ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
નવરાત્રી ઉત્સવ
ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated :
સોમવાર, 12 જુલાઈ 2021 (09:30 IST)
સંબંધિત સમાચાર
અમદાવાદમાં કર્ફ્યુ- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું , કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે
જગન્નાથ રથયાત્રાની પરંપરા કેવી રીતે થઈ શરૂઆત 4 કથાઓ
જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે
Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
તારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
કેટલીવારમાં ખરાબ થઈ જાય છે ચા ? પડેલી ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને શું કસાન થઈ શકે ?
શું તમે જાણો છો કે સંગ્રહિત ચાને ફરીથી ગરમ કરીને પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? ચાલો જાણીએ કે ચા બગડવામાં કેટલો સમય લાગે છે.
કિડનીમાં પથરીનું મુખ્ય કારણ બની શકે છે ખરાબ પાણી, જાણો Kidney Stone નાં અન્ય કારણો શું છે ?
Kidney Stone: કિડનીમાં પથરી થવાનું જોખમ ઘણા કારણોસર વધે છે. જેમાં ખરાબ ખોરાક અને ઓછું પાણી મુખ્ય કારણો માનવામાં આવે છે. પરંતુ હવે એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે ખરાબ પાણી કિડનીમાં પથરીનું જોખમ પણ વધારે છે.
J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ
Child Name tips: આમ તો એ, પી, એસ અને આર થી શરૂ થતા નામોના ઘણા વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ J થી શરૂ થતા નામ પસંદ કરવાનું થોડું મુશ્કેલ બની જાય છે. સારું, તમે J થી બનેલા 20 અનોખા નામોની આ યાદીમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.
shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી
shr letter Names for baby girl શ્રેણિકા. ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મીના હૃદયમાં કમળ, રાત્રિ. શનાયા. પ્રતિષ્ઠિત, પ્રતિષ્ઠિત, શનિવારે જન્મેલા, સૂર્યનું પ્રથમ કિરણ.
શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ
આજના ભાગદોડભર્યા જીવનમાં, આપણે ઘણીવાર આપણી ખાવાની આદતો પર ધ્યાન આપવામાં નિષ્ફળ જઈએ છીએ. આવી સ્થિતિમાં, ઘણી વખત આપણને ગેસ, બળતરા અથવા પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા નાની લાગે છે
નવીનતમ
Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ
Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે ખરીદીની સાથે, કેટલાક ઉપાયો પણ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે
Akshaya Tritiya 2025:અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને આ દિવસે દાનનું પણ ખૂબ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી, તમને દેવી-દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે આ દિવસે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025ના રોજ છે. આ દિવસે અક્ષય યોગ બનવાથી રાશિચક્ર ની 5 રાશિઓને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે
Akshaya tritiya 2025- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 3 શુભ યોગ, કરો આ 5 ઉપાય, થશે ધનની વર્ષા
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ એવો થાય છે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી કે નાશ થતો નથી
અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની જગ્યાએ આ 5 વસ્તુઓ ખરીદો, દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને બગડેલા કામ થશે પૂર્ણ, જાણો લક્ષ્મી પૂજાનો શુભ મુહૂર્ત
અક્ષય તૃતીયા 2025: અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં, આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ તારીખ સાથે ઘણા શુભ સંયોગો જોડાયેલા છે. અક્ષયનો અર્થ એ છે કે જે ક્ષીણ થતું નથી