1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: ચંડીગઢ , શનિવાર, 25 એપ્રિલ 2009 (10:18 IST)

આરબીઆઈ રજૂ કરશે 1000ની નવી નોટ

ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ) ટૂંક સમયમાં જ 5,50,100,500 અને 1000રૂપિયાના અંકિત મૂલ્યવાળા નવા નોટ રજૂ કરશે, જે મહાત્મા ગાંધી સિરીઝમા હશે. આ નોટો પર આરબીઆઈ ગવર્નર ડી. સુબ્બારાવના હસ્તાક્ષર હશે.

આ નોટોમાં ઈનસેટ લેટરને છોડીને ડિઝાઈનમં કોઈ પણ પ્રકારનો બદલાવ નહી કરવામાં આવ્યો હોય અને આ નોટ મહાત્મા ગાંધી સિરીઝમા પહેલા રજૂ થયેલ નોટોની જેવી જ હશે.

જો કે રિઝર્વ બેંક દ્વારા આ પહેલા રજૂ કરવામાં આવેલ ઉક્ત અંકિત મૂલ્યવાળા બધા નોટ વ્યવ્હારમાં બન્યા રહેશે.