પોલિસે જણાવ્યું હતું કે આ હુમલામાં 15 સૈનિકો માર્યા ગયા અને આઠ સૈનિકો ઘાયલ થયાંના સમાચાર છે.
ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન સરકારે બુધવારે તાલિબાન ગતિવિધીયો માટે કુવિખ્યાત આ વિસ્તારમાં બે હજારથી વધુ સૈનિક તૈનાત કરવાનો નિર્ણય કર્યો હતો. તાલિબાન આતંકવાદી સ્થાનીય કબાયલી લોકો સાથે મળીને સેના પર હુમલો કરી રહી છે.