1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

પાક પીએમની અજમેર દરગાહ મુલાકાતના મુખ્ય બિંદુ

.
P.R
પાક પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફ શનિવારે સવારે ઈસ્લામાબાદથી ભારત માટે રવાના થયા. તેઓ થોડીવારમાં જ ભારત પહોંચશે. પાક. પધાનમંત્રીના ભારત પ્રવાસની દરેક ક્ષણની માહિતી

- વિરોધ પ્રદર્શન વચ્ચે અજમેરથી જયપુર માટે રવાના થયા પાક પ્રધાનમંત્રી
- અજમેરના ઘુઘરા હેલીપેડ પર સુરક્ષાના ચુસ્ત બંધોબસ્ત, અહીથી જયપુર રવાના થશે
- સુરક્ષા કારણોસર પાકિસ્તનના પીએમનો એકવાર ફરી રૂટ બદલવામાં આવ્યો
-અજમેર દરગાહમાં જિયારત પછી રવાના થયા પાક પધાનમંત્રી અશરફ
- તેમણે દરગાહના રજિસ્ટરમાં લખ્યુ : મારી ખુશકિસ્મતી છે કે મને દરગાહમાં આવવાની તક મળી
- તેમણે પાકિસ્તાનમાં ખુશી અને અમન માટે જિયારત કરી
- આખી દુનિયા માટે અમનની દુઆ કરી
- અજમેર પહોંચ્યા પાક પ્રધાનમંત્રી, જિયારત માટે ખ્વાજાની દરગાહ પહોચ્યા, 35 કિલોની ચાદર ચઢાવશે
- પાક પ્રધાનમંત્રીને આપી યાત્રાની શુભકામના
- પાક પ્રધાનમંત્રી સાથે રાજનીતિક ચર્ચા નહી, વ્યક્તિગત હતી યાત્રા
- રાજા પરવેઝ જિયારત માટે આવ્યા તેથી તેમને માટે અહી વ્યવસ્થા કરી
- સલમાન ખુર્શીદ બોલ્યા શિષ્ટાચાર માટે આપ્યો લંચ
- સલમાન ખુર્શીદ સાથે લંચ લીધા પછી બપોરે 3 વાગ્યે અજમેર રવાના સાંજે લગભગ 5 વાગ્યે તેઓ અજમેરમાં જિયારત કર્યા બાદ નમાજ કરશે અને લગભગ 7 વાગ્યે જયપુરથી ઈસ્લામાબાદ પરત ફરશે
- 48 સભ્યોનુ પ્રતિનિધિમંડળમાં અશરફના 19 સંબંધીઓ અને અન્ય અધિકારી છે જે દરગાહ જશે
- અશરફના પ્રવાસના ધ્યાનમાં રાખતા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને 1000થી વધુ પોલીસ કર્મચારીઓ હેલીપેડથી લઈને દરગાહ સુધીના વિસ્તારમાં ગોઠવાયેલા છે.
- સલમાન ખુર્શીદ બપોરે 2 વાગ્યે પેસ દ્વારા વાત કરશે
- લગભગ ત્રણ વાગ્યે જિયારત માટે જયપુરથી અજમેર જશે
- હાથી ધોડાની સાથે થયુ રાજા પરવેજનુ સ્વાગત
- ભારતીય વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે પાકિસ્તાની પ્રધાનમંત્રી સાથે હાથ મિલાવ્યો
- પાક પ્રધાનમંત્રી સાઢા 12 વાગ્યે હોટલ રામબાગ પેલેસ, સલમાન ખુર્શીદની સાથે લંચ કરશે. - વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે પાક પીએમના પ્રવાસને વ્યક્તિગત યાત્રા બતાવી છે
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પણ કહ્યુ કે કોઈપણ દેશના પીએમ ભારત આવે, આપણે તેમનુ સ્વાગત અને સન્માન કરવુ જોઈએ.
- આરજેડી અધ્યક્ષ લાલૂ યાદવે કહ્યુ કે આપણા સૈનિકોનુ જે રીતે પાક સૈનિકોએ માથુ વાઢી લીધુ તે એકદમ અયોગ્ય છે.
- કેન્દ્રીય મંત્રી રાજીવ શુક્લાએ પણ બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રાખવા પર જોર આપ્યુ
- દરગાહના નિકટની હોટલોમાં ગુપ્ત પોલીસની ગોઠવણી કરવામાંઅ આવી છે.
- પાક પ્રધાનમંત્રી સાડા 12 વાગ્યે હોટલ રામબાગ પેલેસ, સલમાન ખુર્શીદ સાથે લંચ કરશે
- પાકિસ્તાન પીએમ રાજ પરવેશ 12 વાગ્યે જયપુર પહોંચ્યા
- બીજી બાજુ સીમા પર બે ભારતીય સૈનિકોની હત્યા પછી ઘણા સંગઠન પરવેજ અશરફની યાત્રાના વિરોધમાં ઉતરી રહ્યા છે.
- દીવાન જ એ પ્રથમ વ્યક્તિ હોય છે જે નિજામ ગેટ પર બીજા દેશના કોઈ રાજ્યાધ્યક્ષનુ સ્વાગત કરે છે. દીવાને કહ્યુ છેકે તેઓ ભારતીય સૈનિકનુ માથુ કલમ કરવા બદલ અને પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર બર્બરતાને લઈને બહિષ્કાર કરી રહ્યા છે.
- સવારે 10.35 વાગ્યે થયા પાકથી રવાના, સવારે 10.35 વાગ્યે થયા પાથી રવાના
- અડધો કલાક મોડેથી આવશે પાક પ્રધાનમંત્રી
- પ્રધાનમંત્રી મનમોહન સિહે કહ્યુ છે કે પાકિસ્તાની પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે વાતચીત નહી કરવામાં આવે
- ત્યારબાદ 4 વાગે મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ જશે. સાંજે 6.15 વાગ્યે તેઓ ઈસ્લામાબાદ પરત ફરશે
- બપોરે પોણા ત્રન વાગ્યે તેઓ અજમેર માટે રવાના થશે
- સલમાન ખુર્શીદની સાથે લંચ લેશે પરવેજ મુશર્રફ
- બપોરે 12 વાગ્યે તેમની વિદેશમંત્રી સલમાન ખુર્શીદ સાથે મુલાકાત થશે
- તેઓ સવારે 11 વાગ્યે જયપુર પહોંચશે. 11.30 વાગ્યે તેઓ રામબાગ પેલેસ હોટ પહોંચશે.
- પ્રધાનમંત્રીની જિયારત પછી દરગાહ ધોવામાં આવશે
-= અજમેરના વેપારી પણ પાક પ્રધાનમંત્રીના અજમેર આવવાના વિરોધમાં
- દરગાહ શરીફના દીવાન નહી કરે પાક પ્રધાનમંત્રીની આગેવાની
- શહીદ હેમરાજનો પરિવાર પણ યાત્રાના વિરોધમાં
- ભારતમાં અશરફની અજમેર યાત્રાનો વિરોધ
- પાક પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફ 11 વાગ્યે જયપુર પહોંચશે. તેઓ અજમેર શરીફ દરગાહ પર જિયારત માટે જશે.