વરિષ્ઠ કોંગ્રેસી નેતા કર્ણસિંહે જણાવ્યું છે કે દેશની રાજનીતિક પ્રણાલી ધન અને માફિયાથી પ્રભાવિત થઈ રહી છે. તેમાં પરિવર્તન માટે યુવાઓને આગળ આવવા માટે કર્ણસિંહે અપીલ કરી છે.