સોમવાર, 21 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી રસોઈ
»
શાકાહારી વ્યંજન
Written By
વેબ દુનિયા|
સ્વાદિષ્ટ ચટપટી ઈડલી
સામગ્ર
ી - ઈડલી 10-12 પીસ, 200 ગ્રામ દહીં, 2 ટામેટા બારીક કાપેલા, 3-4 બારીક કાપેલા લીલાં મરચા, 2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરા નો પાવડર, અડધી ચમચી સંચળ એક કપ આમલીની ચટણી, એક કપ લીલી ચટણી, સેકેલો પાપડંનો ચૂરો, અડધી વાડકી ઝીણી સેવ, મીઠું સ્વાદમુજબ, અડધી વાટકી લીલા ધાણા.
વિધ
િ - સૌ પ્રથમ ઈડલીને નાના કટકાઓમાં કાપી એક કિનારવાળી ડિશમાં જમાવો. આની ઉપર સૌ પ્રથમ દહીં, પછી આમલી અને લીલી ચટણી
W.D
વારાફરતી નાખો. કાપેલા ટામેટા અને લીલાં મરચાથી સજાવો. તેમાં ઉપર જણાવેલા બધા મસાલો ભભરાવી દો.
હવે સેવ અને પાપડ નો ભૂકો નાખી લીલાં ધાણા નાખી દો. અને સ્વાદિષ્ટ ચટપટી ઈડલી પરોસો. આ વેરાયટી તમને નવી લાગશે અને બાળકો આને ખૂબ પ્રેમથી ખાશે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
કિશ્તવાડ અને ગુજરાતમાં ભૂકંપના આંચકા, અલાસ્કા-તાજિકિસ્તાનમાં પણ લોકો ડરી ગયા, તીવ્રતા 6.2 હતી
ભારતમાં ચોમાસાની ઋતુમાં વરસાદની સાથે સાથે, ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા પણ સતત અનુભવાઈ રહ્યા છે. ગઈકાલે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપ આવ્યો હતો
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદને લઈને IMD એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતમાં થોડા દિવસોથી હળવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ચોમાસું ફરી સક્રિય થવાને કારણે, વિવિધ સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. હાલમાં, ચોમાસું કેટલા દિવસ રહેશે અને તેના કારણે ક્યાં વરસાદ પડી શકે છે
આ રાજ્યમાં ભારે વરસાદ, IMD એ 9 જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું... શાળાઓ અને કોલેજો બંધ
ભારત હવામાન વિભાગ (IMD) એ રવિવારે કેરળના નવ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું, જેમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી. આ ઉપરાંત, ત્રણ જિલ્લાઓ માટે પીળો એલર્ટ જારી કરવામાં આવ્યો છે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે.
ઈરાનમાં ભયાનક બસ અકસ્માત, ઓછામાં ઓછા 21 લોકોના મોત અને 34 ઘાયલ
ઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. તેમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. ફાર્સ પ્રાંતના કટોકટી સંગઠનના વડા મસૂદ આબેદે જણાવ્યું હતું કે પ્રાંતીય રાજધાની શિરાઝની દક્ષિણમાં થયેલા આ અકસ્માતમાં 34 અન્ય લોકો ઘાયલ થયા છે.
૧૯૦૦ રૂપિયામાં દાદીનો પ્રેમ મેળવો, હવે અહીં ભાડે તમારી પસંદગીની દાદી પસંદ કરો
આધુનિક જીવનશૈલી અને એકલતા સાથે સંઘર્ષ કરી રહેલા લોકો માટે જાપાનમાં એક અનોખી સેવા શરૂ કરવામાં આવી છે, જેને 'ઓકે ગ્રાન્ડમા' તરીકે ઓળખવામાં આવે છે. આ સેવા દ્વારા, લોકો ૬૦ થી ૯૪ વર્ષની વયની વૃદ્ધ મહિલાઓને ભાડે રાખી શકે છે
ધર્મ
Shravan Na Niyam: શ્રાવણનાં મહિનામાં શું કરવું શું નહિ, શ્રાવણ માસમાં કયા કામ કરવાની મનાઈ છે જાણો બધુ
Shravan Ma Shu Karvu Joiye : શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજાનો મહિનો છે. આ પવિત્ર મહિનામાં, તમારી દિનચર્યા શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. અહીં જાણો શ્રાવણમાં શું કરવું જોઈએ અને શ્રાવણ મહિનાના નિયમો શું છે. શ્રાવણમાં શું ન કરવું જોઈએ તે પણ નોંધ લો.
Kamika Ekadashi Upay: એકાદશી પર કરો હળદરનો આ ઉપાય, બીઝનેસ વધશે અને વિવાહિત જીવનમાં આવશે મધુરતા
Kamika Ekadashi 2023: કામિકા એકાદશી વ્રત. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જે લોકો એકાદશીનું વ્રત કરે છે અને પૂજા કરે છે તેમના પર વિષ્ણુજી અને મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.
Kamika Ekadashi Vrat Katha - કામિકા એકાદશી વ્રતનુ મહત્વ અને વ્રત કથા
અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ કામિકા એકાદશી છે. આ એકાદશી ની કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે,
Kamika Ekadashi 2025 Date : ક્યારે છે કામિકા એકાદશીનું વ્રત, જાણો તારીખ, નિયમો અને પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે, અને શ્રાવણ મહિનામાં આવતી કામિકા એકાદશીનું મહત્વ વધુ વધી જાય છે. શ્રાવણની આ પહેલી એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને ખૂબ જ પુણ્ય ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કથાનું પાઠ પણ ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કામિકા એકાદશીની તારીખ, વ્રતના નિયમો અને પૂજા વિધિ
Offer Shivamuth in shravan - શ્રાવણ મહિનામાં ભગવાન શિવામૂઠ ચઢાવવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ સમય દરમિયાન તેમની પૂજાનું વિશેષ મહત્વ છે. શિવભક્તો આ પવિત્ર મહિનામાં મહાદેવને વિવિધ રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ છે શિવ મુઠ્ઠી ચઢાવવાની વિધિ. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને એવું માનવામાં આવે છે કે યોગ્ય વિધિઓ સાથે આ કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે