શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતી
Written By

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

Hanuman Jayanti 2025
હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?
મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. તમે આ દિવસે ગમે ત્યારે તેમના માટે ચમેલીના તેલનો દીવો પ્રગટાવી શકો છો. 

જ્યારે પણ તમે ભગવાન હનુમાનની પૂજા કરો ત્યારે માત્ર સરસવના તેલનો દીવો કરો

હનુમાનજીના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે દરેક વ્યક્તિએ ખાસ કરીને મંગળવાર કે શનિવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
 
આ દિવસે હનુમાન ચાલીસા અથવા હનુમાનજીના મંત્રોનો જાપ કરતી વખતે તેલનો દીવો કરવો જોઈએ.

આ સમય દરમિયાન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે માટીના દીવાઓનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.  આ સિવાય દરરોજ રાત્રે રામ ભક્ત હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

Edited By- Monica sahu