ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (07:15 IST)

Cumin Water- આ 7 રોગોથી છુટકારો મેળવા રોજ પીવો જીરાનું પાણી

જીરાનો ઉપયોગ દરેક ઘરમાં મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તેમા અનેક ગુણ હોય છે. જે અમારા સ્વાસ્થ્યને સારુ બનાવી રાખે છે. આ સાથે જ તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ અને ન્યૂટ્રિએંટ્સ આપણે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. જો વાત જીરાનુ પાણીનું કરે તો તેને રોજ પીવાથી વજન ઓછુ તો થાય છે સાથે જ અનેક પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે. 
1. લોહીની કમી પૂરી - તેમા બ્લડ પ્રેશર ભરપૂર માત્રામાં હોય છે. આ બ્લડમાં હીમોગ્લોબીનનુ લેવલ વધારીને લોહીની કમીને પૂરી કરે છે. 
 
2. ડાયાબીટીસ - રોજ આ પાણી પીવાથી શરીરનુ ગ્લુકોઝનું લેવલ યોગ્ય રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. 
 
3. તાવ - તાવમાં જીરાનુ પાણી પીવાથી લોહી ઠીક થાય છે અને શરીરને ઠંડક મળે છે. 
 
4. બીપીની સમસ્યા - જીરાનુ પાણી બ્લડ સર્કુલેશનને સારુ બનાવે છે સાથે જ તેનાથી હાઈ બીપીની સમસ્યા ઠીક રહે છે. 
 
5. વજન કંટ્રોલ - જીરાનુ પાણી રોજ પીવાથી શરીરમાં રહેલ ફેટ ઓછુ થઈ જાય છે. સાથે જ તેનાથી વજન ઓછુ થવા માંડે છે. 
 
6. એસિડીટી - તેને રોજ સવારે ખાલી પેટ પીવાથી પેટ ફૂલે છે અને એસિડીટીની સમસ્યા ઓછી થાય છે. 
 
7. ડાયજેશન - જીરાનુ પાણી શરીરનું ડાયજેશન સારુ રાખે છે અને તેનાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે.