મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:22 IST)

જાણો Quit India આંદોલન વિશે જેણે અંગ્રેજોની જડ હલાવી દીધી, ચિત્રોની ઝલક સાથે

ભારત છોડો આંદોલનને આજે મતલબ 9 ઓગસ્ટ 2016ના રોજ પુર્ણ 75 વર્ષ થઈ રહ્યા છે. આ આંદોલન એક એવુ આંદોલન હતુ જેને બ્રિટિશ હુકૂમતને હલાવી દીધી. સન 1942માં ગાંધીજીના નેતૃત્વમાં શરૂ થયુ આ આંદોલન ખૂબ જ સમજી વિચારેલી રણનીતિનો ભાગ હતો. તેમા પૂરો દેશ સામેલ થયો. આ આંદોલનની તત્કાલીન બ્રિટિશ સરકાર પર ખૂબ વધુ અસર થઈ.  એટલુ કે તેને ખતમ કરવા માટે સમગ્ર બ્રિટિશ સરકારને એક વર્ષથી વધુનો સમય લાગી ગયો.  ભા


આ ભારતની આઝાદીમાં સૌથી મહત્વપૂર્ણ આંદોલન હતુ. બીજા વિશ્વ યુદ્ધમાં ઉલઝેલા ઈગ્લેંડને ભારતમાં આવા આંદોલનની આશા નહોતી. આ આંદોલનમાં નેતાજી સુભાષચંદ્ર બોસે આઝાદ હિંદ ફોજને દિલ્હી ચલો નુ સ્લોગન આપ્યુહતુ.  આ આંદોલનની જાણ થતા જ ગાંધીજી સહિત અનેક દિગ્ગજ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ તેમા લગભગ 900થી વધુ લોકો માર્યા ગયા જ્યારે કે  60 હજારથી વધુની ધરપકડ કરવામાં આવી.  

 

ભારત છોડો આંદોલનનનો ઈતિહાસ 
આ આંદોલન ગાંધીજીની સમજી વિચારેલી રણનીતિનો જ ભાગ હતો. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ યુદ્ધમાં ઈગ્લેંડને ગંભીર રીતે ગુંચવાયેલુ જોઈને જેવુ નેતાજી સુભાષચંદ્ર બોસે આઝાદ હિન્દ ફોજને "દિલ્હી ચલો" નો નારો આપ્યો.  ગાંધીજી પરિસ્થિતિને પામી ગયા અને 8 ઓગસ્ટ 1942ના રાત્રે જ બમ્બઈથી અંગ્રેજોને 'ભારત છોડો' અને ભારતીયોને 'કરો યા મરો' નો આદેશ રજુ કર્યો અને સરકારી સુરક્ષામાં યરવદા પુણે સ્થિત આગા ખાન પેલેસમાં ચાલ્યા ગયા.  
 

9 ઓગસ્ટ 1942 ના દિવસે આ આંદોલનને લાલબહાદુર શાસ્ત્રી જેવા એક નાનકડા વ્યક્તિએ આને મોટુ રૂપ આપી દીધુ. 19 ઓગસ્ટ 1942ના રોજ શાસ્ત્રીજીની ધરપકડ કરવામાં આવી. 6 ઓગસ્ટ 1925 ના રોજ બ્રિટિશ સરકારનો તખતો પલટવાના ઉદ્દેશ્યથી બિસ્મિલના નેતૃત્વમાં હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના દસ ક્રાંતિવિર કાર્યકર્તાઓએ કાકોરી કાંડ કર્યો હતો. જેની યાદ તાજી રાખવા માટે આખા દેશમાં દર વર્ષે 9 ઓગસ્ટના રોજ કાકોરી કાંડ સ્મૃતિ દિવસ મનાવવાની પરંપરા ભગત સિંહએ પ્રારંભ કરી દીધી હતી અને આ દિવસે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થતા હતા. ગાંધીજીએ સમજી વિચારેલી રણનીતિ હેઠલ 9 ઓગસ્ટ 1942નો દિવસ પસંદ કર્યો હતો. 
9 ઓગસ્ટ 1942 ના દિવસે આ આંદોલનને લાલબહાદુર શાસ્ત્રી જેવા એક નાનકડા વ્યક્તિએ આને મોટુ રૂપ આપી દીધુ. 19 ઓગસ્ટ 1942ના રોજ શાસ્ત્રીજીની ધરપકડ કરવામાં આવી. 6 ઓગસ્ટ 1925 ના રોજ બ્રિટિશ સરકારનો તખતો પલટવાના ઉદ્દેશ્યથી બિસ્મિલના નેતૃત્વમાં હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના દસ ક્રાંતિવિર કાર્યકર્તાઓએ કાકોરી કાંડ કર્યો હતો. જેની યાદ તાજી રાખવા માટે આખા દેશમાં દર વર્ષે 9 ઓગસ્ટના રોજ કાકોરી કાંડ સ્મૃતિ દિવસ મનાવવાની પરંપરા ભગત સિંહએ પ્રારંભ કરી દીધી હતી અને આ દિવસે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થતા હતા. ગાંધીજીએ સમજી વિચારેલી રણનીતિ હેઠલ 9 ઓગસ્ટ 1942નો દિવસ પસંદ કર્યો હતો. 
 
900થી વધુ લોકો માર્યા ગયા. હજારો લોકોની ધરપકડ થાઈ. આ આંદોલનની વ્યૂહ રચના ખૂબ જ સમજીવિચારીને બનાવી. અંગ્રેજોની હુકુમત બીજા વિશ્વ યુદ્ધમાં પહેલા જ પસ્ત થઈ ચુકી હતી તેથી અને જનતાની ચેતના પણ આંદોલન તરફ નમી રહી હતી તેથી 8 ઓગસ્ટ 1942ની સાંજે મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના બમ્બઈ સત્રમાં અંગ્રેજો ભારત છોડોનુ નામ આપવામાં આવ્ય હતુ. જો કે ગાંધીજીની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી.  પણ દેશભરના યુવા કાર્યકર્તા હડતાળ અને તોડફોડની કાર્યવાહી દ્વારા આંદોલન ચલાવતા રહ્યા. 
 
9 ઓગસ્ટ 1942 નો દિવસ નીકળતા પહેલા જ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બધા સભ્યોની ધરપકડ થઈ ચુકી હતી અને કોંગ્રેસને ગેરકાયદેસર સંસ્થા જાહેર કરવામાં આવી હતી. ગાંધીજીની સાથે ભારત કોકોલા સરોજિની નાયડૂને યરવદા પુણેના આગા ખાન પેલેસમાં, ડો. રાજેન્દ્ર પ્રસાદને પટના જેલ અને અન્ય બધા સભ્યોને અહમદનગરના કિલ્લામાં નજરબંધ કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ આ આંદોલનમાં 942 લોકો માર્યા ગયા હતા. 1630 ઘાયલ થયા, 18000 ડીઆઈઆરમાં નજરબંધ થયા અને 60229ની ધરપકડ કરવામાં આવી. 
 
 
શુ ઉદ્દેશ્ય હતો આ આંદોલનનો 
 
આજે જ્યારે ભારત છોડો આંદોલનને 2016માં 74 વર્ષ થઈ રહ્યા છે એવામાં ભારતનો દરેક નાગરિક દેશના આ મોટા આંદોલનને સમજવા અને તેના લગભગ 5 વર્ષ પછી જ મતલબ 1947માં દેશને મળેલ આઝાદીને ધ્યાનમાં રાખતા આ આંદોલનના ઉદ્દેશ્ય અને પ્રાસંગિકતા પર પણ વિચાર રાખે છે.  જોવા જઈએ તો આ સારી રીતે એક જન આંદોલન હતુ. જેમા લાખો સામાન્ય હિન્દુસ્તાની ભલે તે ગરીબ હોય કે શ્રીમંત હોય કે ગ્રામીણ દરેક આ આંદોલનમાં જોડાયા હતા. આ આંદોલનની સૌથી વિશેષ વાત એ હતી કે તેને યુવાઓને મોટી સંખ્યામાં પોતાની તરફ આકર્ષિત કર્યા. 
 
યુવા કોલેજ છોડીને જેલની કેદ સ્વીકારી રહ્યા હતા. સૌથી મોટી વાત એ હતી કે આ આંદોલનનો પ્રભાવ જ એટલો વધુ હતો કે અંગ્રેજ હુકુમત સંપૂર્ણ રીતે હલી ગઈ અને આ આંદોલનને દબાવવા માટે પણ વર્ષભરથી વધુનો સમય લાગ્યો. જૂન 1944માં જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્તિ તરફ હતુ. તો ગાંધીજીને મુક્ત કરવામાં આવ્યા. આ રીતે આંદોલને બ્રિટિશ હુકુમત પર વ્યાપક પ્રભાવ નાખ્યો અને થોડા વર્ષો પછી જ ભારત આઝાદ થયુ. પણ પાકિસ્તાન વિભાજનના કાળા ઈતિહાસ સાથે. 

900થી વધુ લોકો માર્યા ગયા. હજારો લોકોની ધરપકડ થાઈ. આ આંદોલનની વ્યૂહ રચના ખૂબ જ સમજીવિચારીને બનાવી. અંગ્રેજોની હુકુમત બીજા વિશ્વ યુદ્ધમાં પહેલા જ પસ્ત થઈ ચુકી હતી તેથી અને જનતાની ચેતના પણ આંદોલન તરફ નમી રહી હતી તેથી 8 ઓગસ્ટ 1942ની સાંજે મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના બમ્બઈ સત્રમાં અંગ્રેજો ભારત છોડોનુ નામ આપવામાં આવ્ય હતુ. જો કે ગાંધીજીની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી.  પણ દેશભરના યુવા કાર્યકર્તા હડતાળ અને તોડફોડની કાર્યવાહી દ્વારા આંદોલન ચલાવતા રહ્યા. 

9 ઓગસ્ટ 1942 નો દિવસ નીકળતા પહેલા જ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બધા સભ્યોની ધરપકડ થઈ ચુકી હતી અને કોંગ્રેસને ગેરકાયદેસર સંસ્થા જાહેર કરવામાં આવી હતી. ગાંધીજીની સાથે ભારત કોકોલા સરોજિની નાયડૂને યરવદા પુણેના આગા ખાન પેલેસમાં, ડો. રાજેન્દ્ર પ્રસાદને પટના જેલ અને અન્ય બધા સભ્યોને અહમદનગરના કિલ્લામાં નજરબંધ કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ આ આંદોલનમાં 942 લોકો માર્યા ગયા હતા. 1630 ઘાયલ થયા, 18000 ડીઆઈઆરમાં નજરબંધ થયા અને 60229ની ધરપકડ કરવામાં આવી. 

શુ ઉદ્દેશ્ય હતો આ આંદોલનનો 
આજે જ્યારે ભારત છોડો આંદોલનને 2016માં 74 વર્ષ થઈ રહ્યા છે એવામાં ભારતનો દરેક નાગરિક દેશના આ મોટા આંદોલનને સમજવા અને તેના લગભગ 5 વર્ષ પછી જ મતલબ 1947માં દેશને મળેલ આઝાદીને ધ્યાનમાં રાખતા આ આંદોલનના ઉદ્દેશ્ય અને પ્રાસંગિકતા પર પણ વિચાર રાખે છે.  જોવા જઈએ તો આ સારી રીતે એક જન આંદોલન હતુ. જેમા લાખો સામાન્ય હિન્દુસ્તાની ભલે તે ગરીબ હોય કે શ્રીમંત હોય કે ગ્રામીણ દરેક આ આંદોલનમાં જોડાયા હતા. આ આંદોલનની સૌથી વિશેષ વાત એ હતી કે તેને યુવાઓને મોટી સંખ્યામાં પોતાની તરફ આકર્ષિત કર્યા. 
 
યુવા કોલેજ છોડીને જેલની કેદ સ્વીકારી રહ્યા હતા. સૌથી મોટી વાત એ હતી કે આ આંદોલનનો પ્રભાવ જ એટલો વધુ હતો કે અંગ્રેજ હુકુમત સંપૂર્ણ રીતે હલી ગઈ અને આ આંદોલનને દબાવવા માટે પણ વર્ષભરથી વધુનો સમય લાગ્યો. જૂન 1944માં જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્તિ તરફ હતુ. તો ગાંધીજીને મુક્ત કરવામાં આવ્યા. આ રીતે આંદોલને બ્રિટિશ હુકુમત પર વ્યાપક પ્રભાવ નાખ્યો અને થોડા વર્ષો પછી જ ભારત આઝાદ થયુ. પણ પાકિસ્તાન વિભાજનના કાળા ઈતિહાસ સાથે.