1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

જ્યોતિષ 2013 : પોતાનુ મકાન ન બનતુ હોય તો આ મંત્રનો જાપ કરો

P.R


જે વ્યક્તિઓની લાખ કોશિશ કરવા છતાય પણ ખુદનુ મકાન ન બને તો તે આ ટોટકાને અપનાવે

- દરેક શુક્રવારે નિયમથી કોઈ ભૂખ્યાને ભોજન કરાવો
- રવિવારે ગાયને ગોળ ખવડાવો

આવુ નિયમિત કરવાથી તમારી અચલ સંપત્તિ બનશે અને પૈતૃક સમ્પતિ પ્રાપ્ત થશે.

કયા મંત્રનો કરશો જાપ ?

સવારે નિત્યક્રમથી પરવારીને નિમ્ન મંત્રનો 108 વખત જાપ કરો.

'ૐ પદ્માવતી પદ્મ કુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ..'