1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (17:59 IST)

ચપટી મીઠુ આપશે આ ચમત્કારી ફાયદા

Astrology Video: ચપટી મીઠાના ચમત્કારી ઉપાય, દૂર કરી દેશે  તમારી બધી મુશ્કેલીઓ જાણો કેવી રીતે 
 
 
Astrology Video: આપણા શાસ્ત્રોમાં મીઠાને ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. આવા ઘણા વાસ્તુ ઉપાયો મીઠાથી કરવામાં આવે છે, જેને કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળવા લાગે છે. જો કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય, તો એક ચપટી મીઠું લઈને તેના પર ત્રણ વાર ફેરવો અને પછી તે મીઠું ફેંકી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ દોષ દૂર થઈ જાય છે. કોઈ વ્યક્તિને તેના સીધા હાથે ક્યારેય મીઠું ન આપવું જોઈએ. એવું કહેવાય છે કે તમારા જમણા હાથે મીઠું ચડાવવાથી તમે કોઈ વ્યક્તિ સાથે ઝઘડો કરો છો.
 
 
ઘરના રસોડામાં અનેક એવી વસ્તુઓ મુકવામાં આવે છે જે તમારી બધી પરેશાનીઓ દૂર કરી શકે છે 
 
- ઘરમાં નિયમિત પાણીમાં મીઠુ નાખીને પોતુ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
- ચપટી મીઠાને લઈને તેને તમારા ઉપરથી સાત વાર ઉતારીને વહેતા પાનીમાં ફેકવાથી નજર નથી લાગતી 
 
- નિયમિત સવારે પાણીમાં મીઠુ નાખીને સ્નાન કરવાથી ઓફિસ અને વેપારમાં ફાયદો થાય છે. 
 
-  મીઠુ ખાવા સાથે ઘરની બધી મુશ્કેલીઓ પણ દૂર કરે છે. 
 
- મીઠાને બાથરૂમમાં મુકવાથી વાસ્તુ દોષથી પણ મુક્તિ મળે છે. 
 
- મીઠાને ક્યારેય પણ કોઈ વ્યક્તિને પોતાના જમણા હાથથી ન આપવુ જોઈએ 
 
- જમણા હાથથી મીઠુ આપવાથી એ વ્યક્તિ સાથે તમારી લડાઈ થઈ જાય છે.