મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળ કાવ્ય
Written By
કલ્યાણી દેશમુખ|
હસતાં રહો હંમેશા
N.D
રડી રડીને જીવન ન જીવતા
દરેક વાત કરો તમે હસતાં હસતાં
કોઈની પર મુસીબત આવે તો
આદત પાડો તેમને મદદ કરવાની
મહેનતથી ન મોઢુ ફેરવો
પરિશ્રમ કરવાની આદત કેળવો
નાની નાની વાતોને લઈને જીદ ન કરો
કાંઈક ઓછુ પડે તો ફરિયાદ ન કરો
કદી કોઈને ચાડી ન કરશો
કદી કોઈને નિંદા ન કરશો
આટલી વાતો યાદ રાખશો તો
સારા બાળક તમે કહેવાશો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Dussehra 2025 Date: 1 કે 2 ઓક્ટોબર ક્યારે છે દશેરા ? જાણો વાહન ખરીદવાના શુભ મુહુર્ત અને મહત્વ ?
Dussehra (Dasara) 2025 Date And Time, Vijayadashami Kyare Che : દેશના જુદા જુદા ભાગમાં વિજયાદશમી/દશેરાને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં દશેરા પર શસ્ત્રો પૂજા અને વાહન ખરીદવુ શુભ માનવામાં આવે છે.
પાકિસ્તાનના આ શહેરમાં લોકડાઉન.. ઈસ્લામાબાદથી બોલાવવી પડી સેના.. જાણો કેમ ?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં પાકિસ્તાની સુરક્ષા બળોના કાફલાને શહેરમાં આવતો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં પાકિસ્તાની સુરક્ષા દળોનો કાફલો શહેરમાં પ્રવેશતો જોવા મળે છે, જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના નાગરિકો પાકિસ્તાનના બળજબરીથી મુક્તિની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે.
Veer Sharma: કોટામાં ટીવીના બાળઅભિનેતા વીર શર્મા અને તેના ભાઈનુ ઘરમાં આગ લાગવાથી મોત, બે વ્હાલસોયાની ડેડબોડી જોઈ માતાની હાલત ખરાબ
Veer Sharma Death: રવિવારે કોટા જિલ્લાના ટ્રાન્સપોર્ટ નગરમાં દીપ શ્રી એપાર્ટમેન્ટ્સના ફ્લેટ નંબર B-403 માં લાગેલી આગમાં બે નિર્દોષ ભાઈઓના મોત થયા. ઘટના સમયે તેમના પિતા ઘરે નહોતા અને તેમની માતા મુંબઈ ગઈ હતી.
Pok kashmir protest - પીઓકેમાં મોંઘવારી પર અશાંતિ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા; પરિસ્થિતિ વધુ વણસી
pok kashmir protest પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં લોકો ગુસ્સે છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ બહાર હોય તેવું લાગે છે. પાકિસ્તાની શાસકોના અત્યાચારોથી કંટાળીને, PoK ના લોકોએ હવે બળવો કર્યો છે. આવામી એક્શન કમિટીના નેતૃત્વમાં અહીં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.
ચાલતી લોકલ ટ્રેનમાંથી નાળિયેર બહાર ફેંકયો પગપાળા ચાલી રહેલા એક યુવાન અડફેટે આવ્યું, જેના કારણે તેનું મોત નીપજ્યું
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ભાયંદર ક્રીક બ્રિજ પરથી પસાર થતી લોકલ ટ્રેનમાંથી બેદરકારીપૂર્વક ફેંકવામાં આવેલા નારિયેળની ટક્કરથી ૩૧ વર્ષીય રાહદારીનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સવારે ભાયંદર ક્રીક બ્રિજ પરથી પસાર થતી ટ્રેનમાંથી નારિયેળ ફેંકવામાં આવ્યું હતું.
ધર્મ
Dussehra 2025 Date: 1 કે 2 ઓક્ટોબર ક્યારે છે દશેરા ? જાણો વાહન ખરીદવાના શુભ મુહુર્ત અને મહત્વ ?
Dussehra (Dasara) 2025 Date And Time, Vijayadashami Kyare Che : દેશના જુદા જુદા ભાગમાં વિજયાદશમી/દશેરાને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં દશેરા પર શસ્ત્રો પૂજા અને વાહન ખરીદવુ શુભ માનવામાં આવે છે.
Navratri 2025: જો તમે સમા ભાતની ખીચડી ખાવાથી કંટાળી ગયા છો, તો આ 2 વાનગીઓ અજમાવો,
સામા ની રેસીપી સામા ભાત - ૧ કપ દહીં - ૧/૨ કપ જીરું પાવડર - ૧/૪ ચમચી મીઠું - ૧/૪ ચમચી
Navratri 2025: ક્યાક બાઈક પર સવાર બહાદુર યુવતીઓ તો ક્યાક મધુર સંગીતમાં હિલોળે ચઢતુ યૌવન... આ છે ગુજરાતમાં ધૂમ મચાવી રહેલ 5 મોટા ગરબાનો Video
Gujarat Garba News: નવરાત્રિ દરમિયાન, ગુજરાત ગરબા અને રાસ ઉત્સવોથી તરબોળ રહે છે. શક્તિની ઉપાસનાના નવ દિવસ દરમિયાન, આખું ગુજરાત આનંદ અને ભક્તિમાં ડૂબી જાય છે. શેરી ગરબાથી લઈને મોટા ગરબા ઉત્સવોમાં એવા ગરબા છે જ્યા 50,000 લોકો દેવી જગદંબાની પૂજા કરવા માટે ભેગા થાય છે.
આજે સાતમું નોરતું: માં કાલરાત્રિ માતા ની થાય છે પૂજા, પૂજા વિધિ, શુભ મુહુર્ત, પ્રસાદ, મંત્ર અને શુભ રંગ
૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫, શારદીય નવરાત્રીનો સાતમો દિવસ છે. આ દિવસ દેવી કાલરાત્રીની પૂજા માટે ખાસ છે. ચાલો તમને નવરાત્રીના સાતમા દિવસના શુભ મુહૂર્ત, આરતી, પ્રસાદ અને પૂજા વિધિઓ વિશે જણાવીએ.
Dussehra 2025 - દશેરા ક્યારે છે, દશેરાની તારીખ અંગે મૂંઝવણ છે ? તો જાણે લો સાચી તારીખ
શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. આ વર્ષે નવરાત્રીમાં એક દિવસ ઉમેરવામાં આવી રહ્યો છે. પરિણામે, દશેરાની તારીખ અંગે મૂંઝવણ છે. ચાલો તમને જણાવીએ કે દશેરા ક્યારે ઉજવાશે.