ભાજપનાં નેતા અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં તે વક્તવ્યને હાસ્યાસ્પદ ગણાવ્યું કે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ ડો.મનમોહનસિંહને નબળા વડાપ્રધાન કહીને દેશનું અપમાન કરી રહ્યાં છે.