1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (07:36 IST)

ટ્રેન દુર્ઘટના- બિહારમાં સીમાંચલ એક્સપ્રેસની 9 ડિબ્બા પાટાથી ઉતર્યા, 6 લોકોની મૌત

ટ્રેન દુર્ઘટના
બિહારથી દિલ્હી આવી રહી સીમાંચલ એકસપ્રેસની 9 ડિબ્બા પાટાથી ઉતરી ગયા જેનાથી મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. ખબરો મુજબ ઘણા લોકોના ટ્રેનના કોચમાં ફંસ્યા હોવાની આશંકા છે. ટ્રેન બિહારના જોગબનીથી દિલ્હીથી આનંદ વિહાર આવી રહી હતી.  
 
 
દુર્ઘટના બિહારના હાજીપુરની પાસે રવિવારની સવારે 4 વાગ્યે થયું હતું. સૂચના પર સોનપુરથી રાહત અને બચાવ દળ ઘટનાસ્થળ પર પહોંચી ગયું છે. રાહત બચાવ કાર્ય ચાલૂ છે. જણાવીએ આ દુર્ઘટના પર અત્યાર સુધીની ખબર મુજબ 6 લોકોની મૌત થઈ છે. રેલ્વી તેની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મરનારાઓની સંખ્યા વધી શકે છે.