1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2024 (13:32 IST)

78 વર્ષીય વૃદ્ધને મળ્યુ એક લેટર લખ્યુ હતુ- તમારા અકાઉંટમાં 24 લાખ રૂપિયા છે 50 હજાર ટીડીએસ કપાઈ ગયુ છે, આ જોઈ જ્યારે બેંક પહોંચ્યો તો

અમદાવાદથી એક ચોંકાકવનારા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં અહીં 78 વર્ષીય એક વૃદ્ધબે એસબીઆઈની તરફથી સૂચના મળી કે તેમના અકાઉંટથી ટીડીએસની રકમ કાપીલીધી છે. 
 
ક્જો&કાવનારે વાત આ છે કે વૃદ્ધનુ તે બેંક કોઈ અકાઉંટ નથી. 
 
હકીકત બેંકએ વૃદ્ધને જે લેટર મોકલયો છે તેમાં લખ્યુ છે કે તમારા અકાઉંટમાં તે રૂ. 24 લાખ છે, જેમાંથી રૂ. 50 હજારની TDS રકમ કાપવામાં આવી છે. જ્યારે વૃદ્ધે બેંકમાં પહોંચીને મેનેજરને આખી વાત કહી તો મેનેજરને વિશ્વાસ ન આવ્યો. બીજી તરફ આવકવેરા વિભાગે પણ વૃદ્ધોને નોટિસ મોકલી હતી.
 
વાસ્તવમાં હર્ષદ છોટાલાલ મહેતાએ બેંક મેનેજરને જણાવ્યું હતું કે તેમનું એસબીઆઈમાં કોઈ ખાતું નથી. તેના પર બેંકે તેને KYCમાં આપેલા પાન કાર્ડની ફોટોકોપી બતાવી જેમાં તેનું નામ અને ફોટો હતો.
 
આ પછી હર્ષદભાઈ ઈન્કમટેક્સ વિભાગના ઓપન હાઉસ પર પહોંચ્યા અને બેંકમાં તપાસ માટે વિનંતી કરી.

પછી મને આ ભૂલ વિશે ખબર પડી
હર્ષદ ભાઈએ જણાવ્યું કે જ્યારે તેમનું એસબીઆઈમાં કોઈ ખાતું નથી તો પછી તેમના પાન કાર્ડની વિગતો બેંક સુધી કેવી રીતે પહોંચી. ત્યારપછી જ્યારે મામલાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ખાતું હર્ષદ રાય ચુનીલાલ મહેતા નામના વ્યક્તિનું છે જે 1977થી ચાલતું હતું. નવાઈની વાત એ છે કે હવે આ વ્યક્તિનો કોઈ પત્તો નથી.