ND | N.D |
![]() | ||
|
![]() | ||
|
રાજકોટની સોની પરિણીતા રિયા વિમલ લોઢિયાએ વ્રજેશબાવા વિરુદ્ધ પોતાની સામે અઘટિત માગણીના આક્ષેપો કરીને સમગ્ર વૈષ્ણવ સમાજમાં ખળભળાટ મચાવી દીધો હતો. વ્રજેશબાવા સામે ચારિત્ર્યહીનના આક્ષેપો પછી છેક રાષ્ટ્રીય મહિલા પંચ પાસે પણ ધા નખાઇ હતી. જૉકે અંતે ધારણા મુજબ પોતાના પતિ સાથે રિયાએ સમાધાન કરી લેતા રિયા પ્રકરણમાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું. જોકે આ ઘટનાએ સભ્ય સમાજને વિચારતો જરૂર કરી દીધો.
આ પણ વાંચો : |