શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

શાસ્ત્રમાં આ લક્ષણોને જણાવ્યા છે, એક ગુણી પત્ની હોવાના સંકેત

હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના ડાબા ભાગ . એ સિવયા પત્નીને પતિની અર્ધારંગની પણ કહેવાય છે. જેના અર્થ છે , 
 
પતિના શરીરના અડધા અંગ હોય છે. બન્ને શબ્દના સાર એક જ છે. જેના મુજબ પત્નીના વગર એક પતિ અધૂરો છે. 
પત્ની જ એના જીવનને પૂરા કરે છે , એને ખુશહાળી પ્રદાન કરે છે , એના પરિવારના ખ્યાલ રાખે છે અને એને બધા સુખ આપે છે , જેના એ યોગ્ય છે . પતિ પત્નીના સંબંધ દુનિયાભરમાં મહ્ત્વપૂર્ણ જણવયા છે . કોઈ પણ સોસયટી પણ હોય , લોકો કેટલા પણ મોડર્ન  કેમ ન હોય , પણ પતિ-પત્નીના સંબંધના રૂપ એ જ રહે છે. પ્રેમ અને સમજ થી બંધાયેલું બંધન હિન્દુ ધર્મ પ્રસિદ્ધ ગ્રંથ મહાભારતમાં પણ પતિ-પત્નીના મહત્વપૂર્ણ સંબંધ વિશે ઘણું બધું કહ્યું છે.ભીષ્મ પિતામહએ કહ્યું કતું કે પત્નીને હમેશા પ્રસન્ન રાખવા જોઈ કારણ કે એ રીતે વંશની વૃદ્ધિ હોય છે. એ ઘરની લક્ષ્મી છે અને જો લક્ષ્મી પ્રસન્ન થશે ત્યારે જ ઘરમાં ખુશીઓ આવશે.  
 
ગૃહકાર્યમાં દક્ષથી અર્થ છે કે જે પત્ની ઘરના કામ સંભાળવામાં નિપુણ હોય. ઘરાન સભ્યોના આદર-સન્માન કરે , મોટાથી લઈને નાના બધાન અખ્યાલ રાખે . જે પત્ની બધા કાર્ય જેમ કે રસોઈ કરવી , સાફ -સફાઈ કરવી , ઘરને શણગરાવું. કપડા-વાસણ સાફ કરવા આ કાર્ય કરે એક ગુણી પત્ની કહેલાવે છે. 
 
આ સિવાય બાળકોની સારવાર અને જવાબદારી યોગ્ય રીતે ઘરે આવતા મેહમાનોના માન-સન્માન કરવા , ઓછા સંસાધનોમાં પણ ગૃહ્સ્થીને સારી રીતે ચલાવી શકે એ પત્ની ગરૂણ  પુરાણ મુજબ ગુણી કહેલાવે છે. એવી પત્ની હમેશા જ પતિની પ્રિય હોય છે.