બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 6 એપ્રિલ 2020 (19:40 IST)

સાંજના સમયે દિવાબત્તી કરવાના લાભ

મિત્રો આપ સૌના ઘરમાં સાંજના સમયે દિવો તો જરૂર જ પ્રગટાવાતો હશે.. પણ શુ આપ જાણો છો સાંજના સમયે દિવો કેમ પ્રગટાવાય છે.. તો ચાલો આજે જાણીએ સાંજે દિવો પ્રગટાવવાથી થતા ફાયદા વિશે માહિતી..