ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

25 માર્ચને છે રામ નવમી આર્થિક સમૃદ્ધિ માટે કરો આ 10 કામ

જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. આ રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી રૂપથી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે. 
 
* રામનવમીની દિવસ ભગવાન શ્રીરામની પૂજા કરવી.
 
* નવા ઘર, દુકાન કે પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના દ્વારા પ્રવેશ કરી શકાય.
 
* નવરાત્રિની નવમી દિવસ એટલે રામનવમીની દિવસ માતાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી શક્તિ મુજબ માતા દુર્ગાના નામથી દીપ  
 
પ્રજ્વલિત કરવું. 
 
* ગરીબ-અસહાય લોકોને તમારી શક્તિ મુજબ દાન-પૂણ્ય કરવું.
 
* રામની જન્મઉત્સવ આ રીતે ઉજવો જેમ કે ઘરમાં જ કોઈ નાનકડું બાળકનો જન્મ થયું હોય. 
 
* નવમી દિવસ પર કુંવારી કુંજીઓને ભોજન કરાવું. 
 
* કુમારિકાઓને ભેટ સ્વરૂપ કોઈ વસ્તુઓ આપવી.
 
* કોઈ પ્રકારનું શુભ કાર્ય કરવાથી દ્રષ્ટિથી આ એક મહત્વપૂર્ણ દિવસ છે.
 
* શ્રીરામ નવમીની દિવસ રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર, હનુમાન ચાલિસા, બજરંગ બાણ, સુંદર કાન્ડ વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપત્તિના સતત વધવામા યોગ જાગૃત થાય છે
 
* કોઈપણ નવા કામ શરૂ, નવી વ્યવસાય શરૂ કરી શકાય છે.