ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

ઘરના આ સભ્ય 21 દિવસ સુધી કરે, આ કામ નહી થશે ધનની કમી

પૈસા આજના સમયમાં દરેક મનુષ્ય માટે કારણ કે ધન વૈભવની કામના બધાને હોય છે વધા ઈચ્છે છે કે તેમની પાસે વધરે થી વધારે ધન હોય અને એ સમૃદ્ધિમાં જીવન  પસાર કરે. જેના માટે માણસને વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ ઘણી વાર તેની મહેનતનું યોગ્ય અસર નહી હોય છે અને તેમને ઓછા પગારમાં તેમનું જીવન જીવવું પડે છે. આજે આપણે તમને એક સરળ યુક્તિ કહીશું જે કરવાથી તમને તમારી સખત મહેનતનું સમગ્ર ફળ મળશે. ચાલો આપણે જાણીએ કે આ યુક્તિ શું છે.
 
આ ટોટકા તમારા ઘરની સૌથી વડીલ મહિલાના હાથથી કરાવું જોઈએ. કારણકે ઘરની મોટી સ્ત્રી જ ઘરની લક્ષ્મી હોય છે. ઘરમાં મોટી સ્ત્રીએ સવારે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન વગેરે કરી પછી એક તાંબાના લોટામાં જળ ભરીને તે જળનો છાટવું તમારા ઘરના મુખ્ય દ્વાર પર. પાણીનો છંટકાવ અગાઉ વાત યાદ રાખો તે સ્થળ સાફ હોવું જરૂરી છે. આ ક્રિયાને 21 દિવસ કરવાથી તમારા ગરીબી અને દરિદ્રતા દૂર થશે.