શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (11:12 IST)

સર્વ પિતૃ અમાવસ્યા આજે જ કરી લો આ ઉપાય

શાસ્ત્રો મુજબ આમ તો દરેક અમાસ એ પિતરોની પુણ્ય તિથિ હોય છે પણ અશ્વિન માસની અમાવસ્યા પિતરો માટે પરમ ફળદાયક હોય છે. આ અમાસને સર્વ પિતૃ વિસર્જન અમવસ્યા અથવા સર્વ પિતૃ દોષ અમાવસ્યા પણ કહેવાય છે