જો તમે કોઈ શુભ કાર્ય કરવા બહાર જઈ રહ્યા હોય તો દિવસના હિસાબથી આ ટોટકા અપનાવશો તો કામ બની જશે. - રવિવારે ઘરમાંથી નીકળતા પહેલા ખાવાના પાનનુ પત્તુ તમારી પાસે રાખી લો. - સોમવારે ઘરમાંથી નીકળતી વખતે કાચમાં તમારો ચહેરો જોઈને નીકળો. - મંગળવારે ઘરમાંથી નીકળો તો કોઈ મીઠાઈ ખાઈને નીકળો. - બુધવારે બહાર નીકળો તો લીલા ધાણાને ખાઈને નીકળવુ શુભ રહે છે.