શનિવાર, 21 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Modified:
બુધવાર, 18 ડિસેમ્બર 2024 (07:02 IST)
સંબંધિત સમાચાર
Geeta suvichar Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી
Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર
Gujarati Motivational Thoughts - ગુજરાતી પ્રેરક વિચારો
World Health Day Quotes - વિશ્વ આરોગ્ય દિવસ પર ગુજરાતી ક્વોટ્સ
Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર
Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર
સબંધોની કદર પણ
પૈસાની જેમ કરતા શીખો
કારણ કે બન્ને ને
કમાવવા મુશ્કેલ છે
ગુમાવવા આસાન
દિલ થી સાચા લોકો
ભલે જીવનમાં એકલા
રહી જાય પણ
આવા લોકોનો સાથ
ભગવાન જરૂર આપે છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Israel-Iran War LIVE:હાઈફા અને તેલ અવીવમાં બ્લાસ્ટ, ઈઝરાયલ, બે ઈરાની કમાંડરોને કર્યા ઠાર
Israel-Iran War LIVE:ઇઝરાયલે ઇરાનના ન્યુક્લીયર સ્થળને નુકસાન પહોંચાડ્યું, આપી ચેતવણી - 'ભીષણ યુદ્ધ માટે તૈયાર રહો'
'જૂની પત્ની લાવો, નવી લઈ જાવ', જાહેરાતના પોસ્ટર પર જોવા મળી "ધમાકેદાર ઓફર", હોમ સર્વિસની સુવિદ્યા પણ મળશે
આ જાહેરાતની ક્રિએટિવિટીની દાદ આપવી પડશે. જેણે પણ તેને બનાવી હશે તે ખૂબ જ ક્રિએટિવ માણસ હશે. 2025 નો ધમાકો, જૂની પત્ની લાવો અને નવી લઈ જાવ અને હોમ સર્વિસ જેવા સ્લોગન તેને એક જુદા જ લેવલ પર પહોચાડી દીધુ.
ઈઝરાયેલે ઈરાનના ઈસ્ફહાન પરમાણુ સ્થળ પર કર્યો મોટો હુમલો, IRGC પ્રમુખ સઈદ ઈજાદીને પણ કર્યા ઠાર
ઈઝરાયેલે એક મોટા હુમલામાં ઈરાનના ઈસ્ફહાન પરમાણુ ઠેકાણાને ધ્વસ્ત કરી દીધો છે. આ સાથે જ તેણે મિસાઈલ કાર્યક્રમોને પણ નષ્ટ કરી નાખ્યા છે. એક અન્ય હુમલામાં આઈડીએફ એ આઈઆરજીસીના કુર્દ ફિલિસ્ટીની ક્ષેત્રના પ્રમુખ સઈદીજાદીને ઠાર કર્યો છે.
સસરા-પુત્રવધૂની લવસ્ટોરીમાં ટ્વિસ્ટ, 56 વર્ષીય શકીલે કહ્યું હતું - હું તેને સારવાર માટે લઈ જઈ રહ્યો છું, અને પત્ની બનાવીને ઘરે લાવ્યો
રામપુરના ભોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, 56 વર્ષીય શકીલે તેની પુત્રવધૂ સાથે લગ્ન કર્યા જે તેના કરતા 37 વર્ષ નાની છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તે તેની 'નવી પત્ની' સાથે 8 દિવસ સુધી ગુમ રહ્યા પછી ગામમાં પાછો ફર્યો. આ ઘટનાએ ગામમાં હોબાળો મચાવ્યો અને પંચાયતે બંનેને ગામમાંથી કાઢી મૂક્યા.
21 જૂનનાં રોજ જ કેમ ઉજવાય છે યોગા ડે
યોગ ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી સકારાત્મક અસરો કરી શકે છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે 21 જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ધર્મ
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
Yogini Ekadashi: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, આ દિવસે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરીને તમે લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
Karpur Gauram - કર્પૂરગૌર કરુણાવતારં પુષ્પાંજલિ મંત્ર
કર્પૂરગૌર કરુણાવતારં સંસારસારં ભુગગેન્દ્રહારમ સદા બસન્તં હ્રદયારબિન્દે ભબં ભવાનીસહિતં નમામિ
Rath Yatra 2025: મહાપ્રભુ જગન્નાથની જ્વર લીલા શું છે? તાવ દરમિયાન તેમને શું ગમે છે, જાણો બધું
જગત કે નાથ એટલે કે જગન્નાથ, જેમને મહાપ્રભુ, દારુમૂર્તિ, ચોકકા આંખી, કાલિયા અને બીજા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જો તમે તેમના વિશે નથી જાણતા, તો તેમના વિશે જાણો. ભગવાન જગન્નાથ કળિયુગના દેવતા છે, જે તેમની અધૂરી મૂર્તિથી તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. તેમનું મુખ્ય મંદિર ભારતના પૂર્વીય રાજ્ય ઓડિશામાં આવેલું છે. ઓડિશાનો પુરી જિલ્લો શ્રીમંદિર માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે.
Yogini Ekadashi 2025: 21 કે 22 જૂન ક્યારે કરવામાં આવશે યોગિની એકાદશીનુ વ્રત? જાણી લો યોગ્ય તારીખ અને શુભ મુહુર્ત
Yogini Ekadashi 2025: યોગિની એકાદશીનું વ્રત અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત જૂન મહિનામાં રાખવામાં આવશે. ચાલો જાણીએ એકાદશીના વ્રતની સાચી તારીખ અને શુભ મુહુર્ત
દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર