રવિવાર, 29 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Updated :
શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:04 IST)
સંબંધિત સમાચાર
Love shayari - નયનમાં હુ તસ્વીર બનીને આવીશ
વરસાદ શાયરી ગુજરાતી
Love shayari -પ્રેમ પૂનમની ચાંદની જેનો છે
Love- હજુ સાચા પ્રેમથી દૂર છે એ
નયનમાં ના રાખો આટલી નફરત આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ
તમારું કર્મ જ તમારી સાચી
તમારું કર્મ જ તમારી સાચી
ઓળખાણ છે
બાકી એક નામના હજારો લોકો
હોય છે આ દુનિયામાં
વીતી ગયેલા સમયને આપણે
બદલી ના શકી પણ આવનાર
સમયને આપણે જરૂર સુંદર બનાવી
શકીએ છીયે .... શુભ સવાર
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
એક મુસ્લિમ યુવકે મંદિરમાં નમાઝ વાંચી, વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો... પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મુસ્લિમ વ્યક્તિએ મંદિર પરિસરમાં નમાઝ અદા કરી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રિલીઝ થયા બાદ હિન્દુ સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો. લોકોની ફરિયાદ પર પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો હતો
જગન્નાથ યાત્રામાં ભાગદોડથી અંધાધૂંધી, 3 લોકોના મોત બાદ ઓડિશાના મુખ્યમંત્રીએ માફી માંગી
ઓડિશાના પુરીમાં ચાલી રહેલી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા દરમિયાન શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં ત્રણ ભક્તોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા બાદ રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે આ દુ:ખદ ઘટના માટે જાહેરમાં માફી માંગી અને તપાસનો આદેશ આપ્યો.
ઝારખંડમાં વરસાદે આફત બની! જમશેદપુરની એક શાળામાં પાણી ભરાઈ ગયા... ૧૬૨ માસૂમ બાળકો શાળામાં ફસાઈ ગયા; પોલીસે આ રીતે તેમના જીવ બચાવ્યા
ઝારખંડમાં ૨ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સતત ૪ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. ભારે પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. તે જ સમયે, ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
આ 22 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ! ક્યાંક પૂર, ક્યાંક આફત, જાણો તમારા રાજ્યની સ્થિતિ
ભારતના મોટાભાગના રાજ્યોમાં હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. જોકે, ભારતીય હવામાન વિભાગે આગામી દિવસો માટે એક નવું અને મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે, જે મુજબ સમગ્ર દેશમાં ભારે વરસાદની શક્યતા છે. IMD એ કહ્યું છે કે આગામી સાત દિવસ ભારે વરસાદ પડશે અને દેશના 22 રાજ્યોમાં ભારે
Shefali Jariwala Death: શું 10 મહિના પહેલા શેફાલી જરીવાલાના મૃત્યુનો કોઈ સંકેત મળ્યો હતો? આ વીડિયોએ હંગામો મચાવ્યો હતો
Shefali Jariwala Death: દેશભરમાં પોતાનું નામ બનાવનાર પ્રખ્યાત અભિનેત્રી અને 'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુના સમાચારે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી દરેકને ચોંકાવી દીધા છે. આ સમયે સમગ્ર ઉદ્યોગમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. 42 વર્ષીય શેફાલીએ 27 જૂન 2025 ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. જોકે,
ધર્મ
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Devshayani Ekadashi 2025: આ વર્ષે જુલાઈમાં દેવશયની એકાદશી છે. આ એકાદશીથી ભગવાન વિષ્ણુ શયન કરશે. બધા શુભ કાર્યો બંધ થઈ જશે. જાણો આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે છે અને શુભ મુહુર્ત.
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Ashadhi Bij શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27 જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27 જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ રહ્યો છે.
Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે
ઓડિશાના જગન્નાથ પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઓડિશા જ નહીં પરંતુ વિવિધ શહેરોમાંથી પણ લોકો આ યાત્રામાં ભાગ લેવા પહોંચે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની યાત્રા શહેરભરમાં કાઢવામાં આવે છે
Gupt Navratri 2025: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણો આ દરમિયાન શુ કરવુ શુ નહી
Gupt Navratri 2025: 26 જૂનથી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન, મા દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. તે જ સમયે, આ સમય દરમિયાન કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ, આજે અમે તમને આ વિશે માહિતી આપીશું.
અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ
અષાઢી બીજ એટલે શુ - કચ્છી માણસ હંમેશા વરસાદ અને પાણી માટે તલપતો રહ્યો છે, કચ્છમાં વર્ષારંભ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજનાં દિવસે જો મેઘરાજા વરસે અને શુકન થાય તો કચ્છી નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે