વાસ્તુશાસ્ત્ર : તોડફોડ કર્યા વગર વાસ્તુ દોષ નિવારણના સાધારણ ઉપાય...
ઈશાનનો ખૂણો હંમેશા સ્વચ્છ અને ખાલી રાખવો જોઈએ. ધ્યાન રાખો કે અહી ટોયલેટ બિલકુલ ન હોવુ જોઈએ. ઘરમાં અગ્નિનુ સ્થાન વાસ્તુમુજબ દિશામાં હોવુ જોઈએ. અગ્નિનુ સ્થાન આગ્નેય ખૂણો છે, તેથી રસોઈઘર યોગ્ય રીતે ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં બનાવવુ જોઈએ. ચુલો ઉત્તર પૂર્વ દિશામાં ન હોવો જોઈએ.
મુખ્ય દરવાજો કે બારીમાંથી ચુલો દેખાવવો જોઈએ નહી, આવુ હોય તો પરિવાર પર સંકટ આવવાની શક્યતા રહે છે.