vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો
vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો - વાસ્તુ મુજબ બેડરૂમમાં અરીસો નહી મૂકવો જોઈએ . આ મુશેકેલીઓ ઉભી કરે છે પણ જો એને મૂકવા હોય તો એને વાસ્તુના નિયમ મુજબ મૂકવા. જાણો અરીસા માતે આ ટિપ્સ
1. જો તમારા બેડરૂમમાં બેડ સામે કોઈ અરીસો હોય તો તેને તરત જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
2. અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે.
3. અરીસો લગાવતી વખતે એ જરૂર ધ્યાન રાખો કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું પ્રતિબિંબ નજર આવી રહ્યુ હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે.
4. ઘરમાં તૂટેલો કાચ(મિરર) ન મુકવો જોઈએ. બે અરીસા એકબીજાની સામ-સામે પણ ન લગાવવા જોઈએ.
5. ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય.