શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો

vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો -  વાસ્તુ મુજબ બેડરૂમમાં અરીસો નહી મૂકવો જોઈએ . આ મુશેકેલીઓ ઉભી કરે છે પણ જો એને મૂકવા હોય તો એને વાસ્તુના નિયમ મુજબ મૂકવા. જાણો અરીસા માતે આ ટિપ્સ 
 
1. જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
2. અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો  કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે. 
 
3. અરીસો લગાવતી વખતે  એ  જરૂર ધ્યાન રાખો  કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું  પ્રતિબિંબ નજર આવી રહ્યુ  હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. 
 
4.  ઘરમાં તૂટેલો કાચ(મિરર) ન મુકવો જોઈએ. બે અરીસા એકબીજાની સામ-સામે પણ ન લગાવવા જોઈએ. 
 
5. ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય.