ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

Vastu tips - શું કહે છે આ ઈશારા

જીવનમાં અમે કેટલાક એવા સંકેત મળે છે જે અમારા જીવનમાં થનાર ઘટનાઓ વિશે જણાવે છે. એવા સંકેત અમને સપનામાં પણ મળે છે. આ સંકેત અમારા જીવનને બદલી શકે છે. સામાન્ય રીએ લોકો એવા સંકેતને નજરઅંદાજ કરી નાખે છે. આવો જાણી ધનથી સંકળાયેલા કેટલીક રોચક વાત વિશે. 
* જો પૈસાથી સંકળાયેલા કોઈ કામ  બાબત ક્યાં જવું પડે અને કપડા પહેરતા સમયે તમારા ખિસ્સાથી પૈસા પડી જાય તો માનવું હોય છે કે ધન પ્રાપ્તિના સંકેત છે. 
* નોળીયા રસ્તો કાપે કે નોળીયાનો જોવાનું શુભ સંકેત ગણાય છે. સવારે ઉઠતા જ નોળિયો જોવાય તો ગણાય છે કે ધનની પ્રાપ્તિના સંકેત છે--
* યાત્રા કરતા સમયે કૂતરો મુખથી રોટલી કે કોઈ ખાવાની વસ્તુ લાવતો જોવાય તો આવું જોનારને ધન લાભ હોય છે.  * જો સપનામાં કોઈને ધન ઉધાર આપતા જોવાય તો, ગણાય છે કે તરત જ ધનની પ્રાપ્તિ થશે . * જો જમણા હાથમાં સતત ખંજવાળ હોય તો સમજી લો પૈસા આવશે. 
* લેન-દેન કરતા સમયે હાથથી પૈસા છૂટી જાય તો સમજી લોકે ધન મળશે.  * સપનામાં હાર,મોતી, મુકુટ જેવી વસ્તુઓ જોવાય તો માનવું કે માતા લક્ષ્મી ઘરમાં સ્થાઈ રૂપથી નિવાસ કરશે. 
* સ્વપનમાં કુંભારકામ કરતા જોવાય તો શુભ ગણાય છે. 
* એવું પણ માનવું છે કે જો કોઈ કૂતરો માથાને ધરતી પર કોઈ સ્થાન પર ઘસે અને આ વાર વાર કરે તો તેસ થાન પર ગાડેલું ધન થવાની શકયતા હોય છે/