શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

મકાનની આજુબાજુ શુ હોવુ જોઈએ

N.D
મકાનની પૂર્વ દિશામાં ઉંચા મકાન ન હોય તો આ અત્યંત શુભ છે. વાસ્તુના મુજબ આ મકાનમાં રહેનારા લોકો હંમેશા સુખી અને નિરોગી રહે છે.

વાસ્તુ મુજબ મકાનની પશ્ચિમ દિશામાં વૃક્ષારોપણ કરવામાં આવે તો શુભ રહે છે.

ઘરમા ઉત્તર-ઈશાન અને વાયવ્ય દિશાઓમાં જેટલો હલ્કો સામાન રહે, એ સરેરાશમાં ગૃહસ્થ જીવનનુ વધુ સુખ પ્રાપ્ત થાય છે.