મકાનની આજુબાજુ શુ હોવુ જોઈએ
મકાનની પૂર્વ દિશામાં ઉંચા મકાન ન હોય તો આ અત્યંત શુભ છે. વાસ્તુના મુજબ આ મકાનમાં રહેનારા લોકો હંમેશા સુખી અને નિરોગી રહે છે. વાસ્તુ મુજબ મકાનની પશ્ચિમ દિશામાં વૃક્ષારોપણ કરવામાં આવે તો શુભ રહે છે. ઘરમા ઉત્તર-ઈશાન અને વાયવ્ય દિશાઓમાં જેટલો હલ્કો સામાન રહે, એ સરેરાશમાં ગૃહસ્થ જીવનનુ વધુ સુખ પ્રાપ્ત થાય છે.