લગભગ બધાના ઘરમાં ફર્નીચર, રંગ સંયોજન, સજાવટ એટલે સુધી કે વાસ્તુશાસ્ત્ર પર પણ ધ્યાન આપવામાં આવે છે પરંતુ એક વસ્તુને હંમેશા ધ્યાન બહાર જ કરવામાં આવે છે તે છે દિવાલો.
આને રંગીને બે ચાર પેઈંટીંગ્સ લગાવીને આપણે...
ફેંગશુઈ પ્રમાણે સાધારણ દર્પણ યીન કે નિષ્ક્રિય સમજવામાં આવે છે. જ્યારે કે પા-કુઆ દર્પણ યાંગ અને આક્રમક હોય છે અને ઝહેરીલા બાણોને નિષ્ક્રિય કરીને જ્યાંથી આવ્યાં હોય ત્યાં જ પાછા મોકલવામાં સક્ષમ હોય છે. એટલા માટે આ પા-કુઆ દર્પણનો ઉપયોગ