મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર (Astrology Gujarati)
વાસ્તુ
વ્યાપાર માટેની યોગ્ય દિશા

N.D

વ્યાપાર કેન્દ્રમાં આવેલ દુકાનોના મુખ જો ઉત્તર-પુર્વ તરફ હોય, યો વિશેષ રૂપથી લાભકારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર-પુર્વની તરફ ઉન્મુખ દુકાનો વાયુના હિસાબે ધન વર્ષા કરે છે. દુકાન શરૂ થયાના થોડાક સમયમાં તે સારી એવી ચાલે છે.
ફેંગશુઈ
ફેંગશુઈ અને મીણબત્તીઓ

N.D

દિવાળી પર દરેક ઘરમાં મીણબત્તીઓ સળગાવવામાં આવે છે. મીણબત્તી ખરીદતી વખતે તેના આકાર અને રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મીણબત્તી ફેંગશુઈના મુખ્ય તત્વોમાંની એક છે. ચીનના પ્રાચીન નિવાસીઓનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ અગ્નિ, પૃથ્વી, ધાતુ, જળ અને કાષ્ઠથી બનેલ છે અને ત્યાંના જ્યોતિષ શાસ્ત્રના આ પાંચ તત્વો માનવામાં આવે છે.