મધુબાલાની જીવનીનુ લોકાર્પણ
IFMભારતીય સિને જગતમાં અપ્રતિમ સૌદર્ય અને સશક્ત અભિનય માટે ઓળખાતી અભિનેત્રી મધુબાલાની જીવનીનુ લોકાર્પણ કરવામાં આવ્યુ.
'મધુબાલા... દર્દ કા સફર' જીવનીનુ લોકાર્પણ ફિલ્મ ડિવીઝન સ્થિત સભાગારમાં આયોજીત કરવામાં આવ્યુ.
આ અવસર પર સાંસદ રાશિદ અલ્વીએ કહ્યુ કે રાજનેતાઓની પ્રસિધ્ધિનો સમય ખૂબ નાનો હોય છે, પરંતુ કલાકારો અને કલમકારોની...