શુક્રવાર, 26 એપ્રિલ 2024
0

Essay on diwali- દિવાળી વિશે નિબંધ

શુક્રવાર,ઑક્ટોબર 6, 2023
0
1

સ્વચ્છતા નિબંધ- swachchhata essay in gujarati

રવિવાર,ઑક્ટોબર 1, 2023
સ્વચ્છતા નિબંધ - ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે ...
1
2

ગાંધી જયંતિ પર ભાષણ

શુક્રવાર,સપ્ટેમ્બર 29, 2023
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો, તેથી તે સમગ્ર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધીનું વિશેષ યોગદાન હતું
2
3

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

શુક્રવાર,સપ્ટેમ્બર 29, 2023
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
3
4

ગુજરાતી નિબંધ - રાજા રામમોહનરાય

બુધવાર,સપ્ટેમ્બર 27, 2023
ગુજરાતી નિબંધ - રાજા રામમોહનરાય રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે સમાજમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો.
4
4
5
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.
5
6

HINDI DIWAS SPEECH - હિન્દી દિવસ પર ભાષણ

ગુરુવાર,સપ્ટેમ્બર 14, 2023
આદરણીય પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, શિક્ષકો, પ્રોફેસરો અને ઉપસ્થિત મારા તમામ સ્નેહી મિત્રો. જેમ કે તમે બધા સારી રીતે જાણતા હશો કે આજે આપણે બધા અહીં હિન્દી દિવસના અવસર પર હાજર છીએ.
6
7

નિબંધ- 14 સેપ્ટેમ્બર હિંદી દિવસ

બુધવાર,સપ્ટેમ્બર 13, 2023
14 સેપ્ટેમબર હિંદી દિવસ Essay Hindi diwas વિશ્વની બીજી સૌથી મોટી ભાષા છે હિંદી. ચીની ભાષા પછી આ વિશ્વમાં સૌથી વધારે બોલીએ છે. ભારત અને બીજા દેશોમાં 60 કરોડથી વધારે લોકો હિંદી બોલતા વચતા અને લખે છેૢ
7
8
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ‌‌)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
8
8
9
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.
9
10
મધર ટેરેસા પર ગુજરાતી નિબંધ
10
11
1. રાજીવ ગાંધી રાજનીતિમાં આવતા પહેલા એયરલાઈન પાયલટની નોકરી કરતા હતા. 2. મુંબઈમાં 20 ઓગસ્ટ 1944ને રાજીવ ગાંધીનો જન્મ થયું હતું.
11
12
ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ
12
13
Rabindranath Tagore- ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો નમ સન 1861ને કલકત્તામાં થયુ હતુ. રવીદ્રનાથ ટાગોર એક કવિ, તેઓ નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને ફિલોસોફર હતા. રવીન્દ્રનાથ ટાગોર એશિયામાંથી નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.
13
14
Bal gangadhar tilak- લોકમાન્ય બાળ ગંગાધર તિલક સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની
14
15
આઝાદ, જેમણે ફક્ત 14 વર્ષની ઉંમરે જીવનનિર્વાહ માટે નોકરી શરૂ કરી હતી, કાશી ગયા અને 15 વર્ષની વયે ફરીથી શિક્ષણ શરૂ કર્યું, અને લગભગ બધું છોડી દીધું અને ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો.
15
16

વરસાદ : વરદાન કે શ્રાપ

ગુરુવાર,જુલાઈ 13, 2023
મુદ્દા- વર્ષની મુખ્ય ઋતુઓ 2. વર્ષાઋતુનું આગમન 3. વાતાવરણમાં પલટો 4. વર્ષાઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય 5. સમગ્ર જીવસૃષ્ટિ અને વન્યસૃષ્ટિ પર મેઘરાજાની મહેર 7. મહેર જ્યારે કહેરમાં ફેરવાઈ જાય ત્યારે 8. ઉપસંહાર
16
17
India's problem is population explosionવધતી જતી જનસંખ્યા - ભારતની સમસ્યા વસ્તીવિસ્ફોટ -વિશ્વની ગંભીર સમસ્યા
17
18
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, જે અન્ય તમામ માધ્યમો (પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સમાંતર મીડિયા) કરતા અલગ છે. સોશિયલ મીડિયા ઇન્ટરનેટ દ્વારા એક વર્ચ્યુઅલ વિશ્વ બનાવે છે જેને વપરાશકર્તા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ) ...
18
19

પિતૃ પ્રેમ નિબંધ ગુજરાતી

શુક્રવાર,જૂન 16, 2023
"પિતા" નુ સ્થાન અમારા જીવનમાં ખૂબ ખાસ હોય છે. પિતા અમારા આદર્શા હોય છે. તેમાંથી આપણે આપણા વ્યક્તિત્વ અને મનનો વિકાસ કરીએ છીએ. આપણે તેમના દ્વારા શીખવેલા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ.
19