રવિવાર, 14 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
જીંદગી
મેળવ
ી
શક
ો
ત
ો
મંઝીલન
ો
મુકા
મ
છ
ે
જીંદગ
ી,
ખીલ
ી
શક
ો
ત
ો
કળીનુ
ં
ફુ
લ
છ
ે
જિંદગ
ી,
ખુ
શ
રહ
ો
ત
ો
ખુશીન
ો
ખજાન
ો
છ
ે
જીદગ
ી
પછી કેમ બોલો છો શુ કામની છે જીંદગી ?
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
આ વખતે ઠંડી પહેલા જેવી નહીં હોય, તેને હળવાશથી લેવાનો પ્રયાસ મોંઘો પડશે, હવામાન વિભાગે ચેતવણી આપી
ભારતમાં ઠંડીનું મોજું: થોડા મહિનામાં શિયાળો આવવાનો છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે લોકોને લા નીના અસર વિશે ચેતવણી જારી કરી છે. આ મુજબ, આ વર્ષે ઠંડી વધુ પડી શકે છે.
PM Modi Manipur Visit, પીએમ મોદી મિઝોરમથી મણિપુર પહોંચ્યા, હિંસાગ્રસ્ત ચુરાચંદપુરમાં રેલી કરી
PM Modi Manipur Visit, પ્રધાનમંત્રી મોદી આજથી 15 સપ્ટેમ્બર સુધી મણિપુર સહિત 5 રાજ્યોના પ્રવાસે છે, પરંતુ મણિપુરની તેમની મુલાકાત સૌથી ખાસ રહેશે
IND vs PAK, Asia Cup 2025 LIVE- ભારત સામે 'યુદ્ધ' હાર્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટમાં પણ હારશે, ભારતીય ચાહકોમાં ઉત્સાહ, દેશભરમાં થઈ રહ્યા છે હવન
IND vs PAK, Asia Cup 2025 LIVE - ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025 ટુર્નામેન્ટનો ભવ્ય મુકાબલો આજે રાત્રે 8 વાગ્યાથી દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. પહેલગામ આતંકવાદી હુમલા અને 'ઓપરેશન સિંદૂર' પછી પહેલી વાર આ બંને દેશો ક્રિકેટના મેદાન પર ટકરાશે. આખી દુનિયા ક્રિકેટના આ મહાન યુદ્ધ પર નજર રાખશે.
Anti-Immigration Protests- ૧ લાખથી વધુ લોકો, હાથમાં ધ્વજ, પોલીસ સાથે અથડામણ; લંડનમાં ઇમિગ્રેશન વિરોધી કૂચ કેમ કાઢવામાં આવી?
Anti-Immigration Protests- સરકાર સામે વિરોધ કરવા માટે એક લાખથી વધુ લોકો હાથમાં ધ્વજ લઈને લંડનના રસ્તાઓ પર ઉતર્યા હતા. આ દરમિયાન, વિરોધીઓની પોલીસ સાથે પણ અથડામણ થઈ હતી. તે જ સમયે, આ વિરોધ સામે કૂચ પણ કાઢવામાં આવી હતી અને પોલીસે બંને જૂથો વચ્ચે દરમિયાનગીરી કરી હતી.
ભરૂચમાં ભીષણ આગ, ધુમાડાથી આકાશ કાળું થઈ ગયું; જુઓ વિડિઓ
ગુજરાતના ભરૂચ જિલ્લામાં GIDC પાનોલી ખાતે સ્થિત સંઘવી ઓર્ગેનિકસ પ્રાઇવેટ લિમિટેડમાં ભીષણ આગ લાગી. આગને કારણે ઔદ્યોગિક વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે.
ધર્મ
Navami Nu Shradh Kyare Che 2025: પિતૃ પક્ષની નવમી તિથિ ક્યારે છે, આ દિવસે કોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જાણો નવમી શ્રાદ્ધ વિધિ અને મુહુર્ત
Navami Nu Shradh Kyare Che 2025: પિતૃ પક્ષના નવમીના દિવસને માતૃ નવમી, નવમી શ્રાદ્ધ અને અવિધ્વ શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ તિથિ માતાનું શ્રાદ્ધ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે.
સોના વાટકડી રે - Gujarati Garba Lyrics
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા, લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
Jitiya Vrat 2025: જીતિયા વ્રતના નિયમો શું છે? જાણો આ વ્રત દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ
Jitiya Vrat 2025: જીતિયા વ્રત અથવા જીવિતપુત્રીકા વ્રત સ્ત્રીઓ તેમના બાળકોના સુખ અને સમૃદ્ધિ માટે રાખે છે. આજે અમે તમને આ વ્રત સાથે જોડાયેલા નિયમો અને આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે જણાવીશું.
નવરાત્રીનો પ્રથમ દિવસ ક્યાં માતાજીને સમર્પિત છે?
નવરાત્રીનો પ્રથમ દિવસ ની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રી ની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી સતી તરીકે પણ ઓળખાય છે.
Shardiya navratri 2025: 22 કે 23 સપ્ટેમ્બર ક્યારથી શરૂ થશે નવરાત્રિ ? જાણો શાના પર સવાર થઈને આવી રહી છે મા દુર્ગા
હિન્દુ પંચાગ મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિથી શારદીય નવરાત્રિનો તહેવાર શરૂ થાય છે. જે નવમી સુધી ચાલે છે. આ વખતે આ તહેવાર 22 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈને 1 ઓક્ટોબર 2025 બુધવારના રોજ સમાપ્ત થશે