P.R |
| |
અમદવાદની કન્યા વિદ્યાલયના આચાર્યા ગીતાબેન કહે છે કે, જો ધો.10ના બોર્ડને રદ કરી દેવામાં આવે તો વાલીઓ તથા વિદ્યાર્થીઓના માથેથી ઘણું ટેન્શન ઓછું થઇ જાય. પરંતું આમાં એક મુંઝવણ પણ છે અને એ છે ધો. 10 પછીના ડિપ્લોમાની. સરકારે આ અંગે તમામ પાસાઓની વિચારણા કરવી પડશે. જોકે ધો.12 બાદ જે રીતે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે એ રીતે ડિપ્લોમા પ્રવેશ માટે પણ કંઇ વિચારી શકાય એમ છે.
આ પણ વાંચો : |