મુખ પૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બળી ગયાં હોય તો ઉપચાર કેવી રીતે કરશો?
NDN.D

આગથી બળવાની ઘટનાઓ તો ક્યારેક ગંભીર હોય છે. જેનાથી જાન-માલને પણ નુકનાશ થાય છે. ઘરની અંદર કામ કરતી વખતે આગ લાગીને બળવાની ઘટનાઓ તો થતી જ રહે છે.

બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો આગ હોલવવા માટે કોઈ ધાબળો, કે કોઈ મોટા કપડામાં લપેટવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે જેટલી જલ્દી આગ હોલવાઈ જશે તેટલું શરીરને નુકશાન ઓછું થશે.

તો તેના માટેના પ્રાથમિક ઉપચાર અહીં આપવામાં આવ્યાં છે.

* શરીર પર બનેલા છાલાને ફોડશો નહિ. બળેલી ચામડી અને ઘાને પણ ફોડશો નહિ.

* શરીર પર પહેરેલા ઘરેણાં જેમકે બંગડી, વીંટી વગેરેને ઉતારી દો.

* બળેલી વ્યક્તિના શરીર પરથી બળેલા કપડાંઓને દૂર કરી દો.

* રોગીને પેટ્રોલીયમ જેલી, માખણ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ક્યારેય પણ ન લગાડશો કેમકે તે બળેલા ભાગને વધારે બાળે છે.

* હોસ્પીટલ લઈ જતાં પહેલાં જો શક્ય હોય તો સાફ ટુવાલન પડની વચ્ચે બરફ મુકીને બળેલા ભાગ પર મુકી દો. અનાથી અડધાથી ત્રણ કલાકની અંદર બળતરા ઓછી થઈ જાય છે.
ઘણું બધુ
શિયાળામાં ફળ અવશ્ય ખાઓ
સુર્યના કિરણો દ્વારા સ્વાસ્થ્ય બનાવો
પૌષ્ટિક ભોજનથી બિમારી ભગાવો
ટીબીનો રોગ પાંચ લાખ વર્ષ જુનો
થોડીક મસ્તી થામી લે ઉંમરની લગામ
હદયનો હુમલો થવા પર