મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડુંગળી લસણના ફાયદા
N.D

ડુંગળી, લસણ, લીક, ચીવ્સ, શૈલોટ અને ડુંગળીની જાતિના આવા બીજા કંદમૂળ ફળોમાં ઓર્ગેનોસલ્ફર કંપાઉંડસ હોય છે જેને એરોમેટિક ફાયટોન્યુટ્રીએંટ્સ કહે છે.

આને લીધે જ ડુંગળીને છોલતી અને સુધારતી વખતે આંખની અંદર પાણી આવી જાય છે. શાલી ફરટોન્યૂટ્રીએંટ્સ કેંસર અને કોરોનરી હાર્ટ ડિસીજનું જોખમ ઘટવાની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

આ વસ્તુઓની અંદર એક ખાસ પ્રકારનું ફરંટૉન્યુટ્રીએંટ-ફ્લોવોનોઈટ્સ મળી આવે છે. ખાસ કરીને ડુંગળીની અંદર ફ્લેવોનોઈડ ક્વેસિટીન હાજર રહે છેજે એક શક્તિશાળી એંટીઓક્સીડેંટ છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે આ પ્રાકૃતિક રસાયણ અસ્થમાના ઈલાજ માટે રક્ત વાહિનીઓની રક્ષા અને ટ્યુમરની રોકધામ માટે સક્ષમ છે. જો પહેલાથી જ ટ્યુમર હોય તો આ તેની વૃધ્ધિને ધીમી કરી દે છે.

કેસીટિન પણ હૃદય રોગની અંદર ફાયદાકારક છે. આ રક્ત વાહીનીઓની અંદર ચોટી જતી એલડીએલ એટલે કે કોલેસ્ટ્રોલની દિવાલોમાં ચિપકી જવાથી રોકી દે છે.
ઘણું બધુ
પરીક્ષામાં યાદ રાખવાની ટેકનીક
શ્વાસની ગંધ દ્વારા ખબર પડશે સુગરની માત્રા
સવારે ચાલવું શરીરને લાભદાયી
બળી ગયાં હોય તો ઉપચાર કેવી રીતે કરશો?
શિયાળામાં ફળ અવશ્ય ખાઓ
સુર્યના કિરણો દ્વારા સ્વાસ્થ્ય બનાવો