સોમવાર, 1 ડિસેમ્બર 2025
0

Constitution of India- ભારતનું બંધારણ

બુધવાર,નવેમ્બર 26, 2025
0
1
World Television Day વિશ્વ ટેલિવિઝન દિવસ દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાનો છે. ટેલિવિઝન એ એક એવું માધ્યમ છે જે લોકોને મનોરંજન, શિક્ષણ અને માહિતી પૂરી પાડે છે. તે વિશ્વભરના ...
1
2
International Mens Day 2025- આ પુરુષ દિવસ પર, તમે કેટલાક નાના પણ અસરકારક પગલાં લઈને તમારા જીવનસાથીના દિવસને યાદગાર બનાવી શકો છો.
2
3
Numerology children day 2025: આજે એટલે કે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવાય રહ્યો છે. જેને અંગ્રેજીમાં Children Day કહે છે. આ ખાસ દિવસ પર અમે તમને બતાવીશુ ત્રણ એવા મૂલાંક વિશે જેની સાથે જોડાયેલ બાળકો ખૂબ જ તેજ મગજના અને ક્રિએટિવ હોય છે. તેઓ પોતાના ...
3
4
Happy Children's Day 2025 Wishes, Images : અહી અમે તમારે માટે લાવ્યા છીએ ચિલ્ડ્રન્સ ડે ની પસંદગીની શુભકામનાઓ અને સંદેશ અને તસ્વીરો લઈને આવ્યા છીએ. તમે તેને સોશિયલ મીડિયા દ્વારા તમારા મિત્રો પરિચિતો સાથે શેયર કરી શકો છો.
4
4
5
How to use AVTM: જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવા માટે તમારે હવે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે સ્ટેશન પર બનેલા AVTM ના દ્વાર માત્ર 5 સહેલા સ્ટેપ્સમાં ટિકિટ બુક કરી શકો છો.
5
6

મોનુનો જન્મદિવસ

બુધવાર,નવેમ્બર 12, 2025
આજે મોનુનો જન્મદિવસ હતો. તે આજે નવ વર્ષનો થયો હતો. તે સવારે તૈયાર થઈને તેના પિતા સાથે મંદિર ગયો. રસ્તામાં તેણે એક માણસને ગાયની પૂજા કરતો જોયો. મંદિરની બહાર એક સ્ત્રી પીપળાના ઝાડની પૂજા કરી રહી હતી
6
7
Sardar Vallabhbhai Patel Jayanti Speech in Gujarati: ભારતના ઈતિહાસમાં 31 ઓક્ટોબરના દિવસનુ વિશેષ મહત્વ છે. આ દિવસે દેશના મહાન નેતા અને લોખંડી પુરૂષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો
7
8
ભારતના લોખંડી પુરૂષ અને પહેલા ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની બુધવારે તેમની 143મી જન્મજયંતી છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના ખેડા જીલ્લામાં થયો હતો. તેમણે અંતિમ શ્વાસ 15 ડિસેમ્બર 1950ના મુંબઈમાં લીધો.
8
8
9
Cloud Seeding: દિલ્હીમાં થોડા દિવસો પછી આર્ટીફીસીયલ વરસાદ કરી શકાય છે, આવી સ્થિતિમાં લોકોને સૌથી વધુ રસ એ જાણવામાં હોય છે કે તે કેવી રીતે થાય છે અને વાદળો કેવી રીતે વરસાદ વરસાવે છે.
9
10
દર વર્ષે ૧૫ ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ એક મહાન વ્યક્તિત્વને પણ યાદ કરવાનો દિવસ છે જેમણે પોતાનું આખું જીવન યુવાનોને સ્વપ્ન જોવા અને તેમના સપનાઓને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપવામાં વિતાવ્યું. ...
10
11
ગુજરાતમાં દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની ગઈ છે. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ રિવાજ કેવી રીતે શરૂ થયો?
11
12
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
12
13
રિફ્ટ વેલી એ ગુજરાત અને મધ્યપ્રદેશની મુખ્ય નદી નર્મદા પાછળનું સૌથી મોટું કારણ છે, જે પ્રવાહની સામે વહે છે. રિફ્ટ વેલી એટલે કે તેનો ઢોળાવ નદી જે દિશામાં વહે છે તેની વિરુદ્ધ દિશામાં છે.
13
14
World Ozone Day : દર વર્ષે 16 સપ્ટેમ્બરે વર્લ્ડ ઓજોન ડે ઉજવાય છે. તેનો હેતુ લોકોને પ્રકૃતિને લઈને જાગૃત કરવાનો છે. દર વર્ષે ઓજોન લેયર પ્રત્યે જાગૃત કરવા માટે એક થીમ રજુ કરવામાં આવે છે. આ વર્ષની થીમ Global Cooperation Protecting life on Earth ...
14
15
Ganesh kids story- દંતકથા અનુસાર, એકવાર દેવરાજ ઈન્દ્ર તેમની સભામાં કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા
15
16
General Knowledge: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. પરંતુ શું તમે જાણો છો કે વાદળમાં કેટલું પાણી હોય છે?
16
17
દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન ગણેશને મોદક અને મીઠાઈઓ કેટલી પસંદ છે. કદાચ તેથી જ તેઓ કોઈપણનું આમંત્રણ સ્વીકારે છે અને તેમના હૃદયની સંતોષ મુજબ મીઠાઈઓ ખાય છે.
17
18
એક દિવસ જંગલમાં ગધેડાએ વિચાર્યું - 'કેમ ન આપણે દવાખાનું ખોલીએ. જેમાં ખૂંધ ની સારવાર કરી શકાય છે. ખૂંધોનીની સારવાર કરીને, વધુ પૈસા પણ મળશે. બીજા જ દિવસે, ગધેડાએ જંગલના એક અખબારમાં એક જાહેરખબર બહાર પાડી જેમાં
18
19
સમોસા એક લોકપ્રિય નાસ્તો છે. તે વિશ્વના ઘણા દેશોમાં પોતાની છાપ છોડી ચૂક્યો છે. ઇજિપ્તથી લિબિયા અને મધ્ય એશિયાથી ભારત સુધી, આ ત્રિકોણાકાર નાસ્તો વિવિધ નામોથી પ્રખ્યાત છે. પહેલા તે સમસા તરીકે જાણીતું હતું.
19